મહા વાવાઝોડાની અસર: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અરબી સમુદ્રમાં ઊભું થયેલું મહા નામનું વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી રહ્યું છે આવતીકાલે સવારે આ વાવાઝોડું નબળું પડીને દીવ ના દરિયા કાંઠા ની આસપાસ ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ […]

Continue Reading

અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદોને આપ્યો આદેશ

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સરકારે દરેક સાંસદો(NDA) અને મંત્રીઓને પોતા-પોતાના મતવિસ્તારમાં રહેવા જણાવ્યું છે. આ સાથે જ નિર્ણયના થોડાં દિવસો બાદ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મુદ્દે નિર્ણયની ઘડી જેમ-જેમ નજીક આવી રહી છે. કાયદો વ્યવસ્થા જાળવનારી એજન્સીઓ એલર્ટ છે. પોલીસ હેડક્વાટરે સાંપ્રદાયિક રૂપથી સંવેદનશીલ 34 જિલ્લાના મુખ્ય […]

Continue Reading

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપ્યો જોરદાર ઝાટકો, એચ-1બી વિઝાને લઈને આવ્યા માઠા સમાચાર

ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિ ખૂબ જ કડક હોવાથી એચ-1બી વિઝા અરજીને નકારી કાઢવાનો દર ખૂબ જ ઊંચો થઈ ગયો છે. એક અમેરિકી થિંક ટેન્કે જણાવ્યા મુજબ વર્ષ 2015માં એચ -1બી વિઝા અરજી નકારી કાઢવાનો દર જે છ ટકા હતો તે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં વધીને 24 ટકા થઈ ચૂક્યો છે. અમેરિકી નાગરિકો અને ઇમિગ્રેશન સેવાઓ […]

Continue Reading

ડુંગળીના ભાવ 80 રૂપિયા કિલોએ પહોંચ્યા, 7 દિવસમાં 45% વધારો; સરકાર ઈરાન સહિત 4 દેશોમાંથી આયાત કરશે

ડુંગળીના ભાવ આકાશને અડવા લાગ્યા છે. હવે કાંદા 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયા છે. દિલ્હીમાં 7 દિવસમાં 45% ભાવ વધી ગયો છે. 31 ઓક્ટોબરે ભાવ 55 રૂપિયા હતો. સપ્લાઈ પર પ્રતિબંધ હોવાના કારણે દિલ્હી-NCRમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં ઉછાળો આવ્યો છે. હાલનો ભાવ એક વર્ષ પહેલાની સરખામણીમાં બમણા કરતા પણ વધારે થઈ ગયો […]

Continue Reading

મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લાવવામાં આવ્યા, CID ક્રાઇમની SIT હત્યા મામલે પૂછપરછ કરશે

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર એવા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઇડી ક્રાઈમની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) અમદાવાદ લઈ આવી હતી. બંને આરોપીઓની SITએ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ગઈકાલે કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી બંનેને આજે બાય રોડ અમદાવાદ રેલવે એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા. CID ક્રાઇમની SIT દ્વારા બંનેની હત્યા મામલે પૂછપરછ કરવામાં આવશે. […]

Continue Reading

રિયલ એસ્ટેટમાં તેજી લાવવા સરકારની કવાયત, 25 હજાર કરોડના ફન્ડની જાહેરાત

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટી રાહતની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય તેમણે કહ્યું કે LIC હાઉસિંગ અને એસબીઆઇ તરફથી પણ તેમાં પૈસા ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે કુલ ફંડ અત્યારે 25 હજાર […]

Continue Reading

ભારતે આતંકી ખતરાના ઇનપુટ પાકિસ્તાનને મોકલ્યા, કહ્યું- થીમ સોંગમાંથી આપત્તિજનક સામગ્રી હટાવે

શીખોના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની 550મી જયંતી પર 9 નવેમ્બરના પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થશે. કરતારપુર જનારા પહેલા ભારતીય ગ્રુપના 550 શ્રદ્ધાળુઓના નામ ભારતે પાકિસ્તાનને સોંપી દીધા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે ભારત સરકારે પાકિસ્તાન સરકારને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે કરતારપુર જનારા લોકો માટે પાસપોર્ટની જરૂરિયાત રહેશે. તે સિવાય ભારતે આતંકી ખતરાના ઇનપુટ […]

Continue Reading

આખરે શિવસેના ઘૂંટણિયે – ફડણવીસને મળવા દોડાવ્યા વરિષ્ઠ નેતાઓ, મળશે ગૂડ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને તસવીર અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ. બુધવારનાં શિવસેનાનાં વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી. આ દરમિયાન મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનાં નેતા સુધીર મુનગંટીવારે કહ્યું છે કે જલદી સારા સમાચાર આવવાની આશા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામ આવ્યા બાદ બંને પાર્ટીઓની વચ્ચે સીએમ પદને લઇને પેદા થયેલા ટકરાવ બાદ […]

Continue Reading

ભાવ / 80 રૂપિયા કિલોએ પહોંચ્યો ડુંગળીનો ભાવ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, આયાત કરી કિંમત નિયંત્રિત કરાશે

ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં સંતુલન ન હોવાને કારણે કિંમત વધી. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, આ મહીનાના અંત સુધી ડુંગળીની કિમંતો નિયંત્રિત થઇ જશે. ડુંગળીની આસમાને પહોંચેલી કિંમતોથી ગૃહેણીઓના રસોઇનું બજેટ બગડ્યું સરકારે કહ્યું, ડિમાન્ડ અને […]

Continue Reading

પાકિસ્તાન જ નહીં ચીનની પણ ફાટી પડશે, ભારત કરવા જઈ રહ્યું છે આ મિસાઇલ પરિક્ષણ

સબમરિનની અંદરથી મિસાઈલ લોન્ચ કરવા માટેનુ વધુ એક પરિક્ષણ ભારત કરવા જઈ રહ્યુ છે.ભારતે પોતાની પરમાણુ સબમરિન અરહિંત પરથી લોન્ચ કરી શકાય તેવા પરમાણુ મિસાઈલ ડેવલપ કરવાની કવાયત હાથ ધરી છે. ડો.અબ્દુલ કલામના નામ પરથી આ મિસાઈલને કે-4 નામ અપાયુ છે. જેની રેન્જ 700 થી માંડીને 3500 કિલોમીટરની હશે. આ મિસાઈલનુ વધુ એક પરીક્ષણ આંધ્રપ્રદેશના […]

Continue Reading