સંજય રાઉતે NCP નેતા અજીત પવારને મોકલ્યો મેસેજ, સમર્થન માટે મળી રહ્યો છે સંકેત

મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના મુદ્દે ભાજપા (BJP)અને શિવસેનામાં (Shiv Sena)ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી નેતા અજીત પવારને (Ajit Pawar) શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મેસેજ કર્યો છે. આ વાતની જાણકારી આપતા અજીત પવારે કહ્યું હતું કે રાઉતનો સંદેશ આવ્યો છે પણ હું એક બેઠકમાં હતો જેથી પ્રતિક્રિયા આપી શક્યો નથી. ચૂંટણી પછી પ્રથમ વખત […]

Continue Reading

કોંગ્રેસે મોદી સરકારને લીધી સાણસામાં, પ્રિયંકાની જાસૂસીને લઈને લગાવ્યા ગંભીર આરોપ

ઈઝરાયેલનાં સોફ્ટવેર દ્વારા નેતાઓ, પત્રકારો તેમજ કાર્યકરોની જાસૂસીનો વિવાદ વકરી રહ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે સામસામે બાંયો ચઢાવી છે. કોંગ્રેસનાં પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીના ફોન પણ હૅક કરવામાં આવ્યા હતા. વૉટસએપ દ્વારા એવા લોકોને મેસેજ મોકલવામાં આવ્યા હતા જેમના ફોન હૅક કરાયા હતા. […]

Continue Reading

શું હરિયાણામાં પણ થશે મહારાષ્ટ્રવાળી, દુષ્યંત ચૌટાલાના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ

હરિયાણામાં ભલે ભાજપે દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હોય પણ સરકારમાં ડેપ્યુટી સીએમ બનતાની સાથે ચૌટાલાએ પણ હરિયાણામાં શિવસેનાવાળી કરવાના સંકેત આપી દીધા છે. ચૌટાલાએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, અગાઉની ખટ્ટર સરકારમાં જે પણ કહેવાતા ગોટાળા થયા છે તેની તપાસ થશે.સિસ્ટમ હવે એ રીતે કામ નહી […]

Continue Reading

ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા 3 આંચકા, જામનગરથી 29 કિ.મી દૂર ઍપિસેન્ટર

વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે. કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો […]

Continue Reading

ભારત સરકારે જાહેર કર્યો દેશનો નવો નકશો, નવા રૂપમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નિષ્ક્રિય કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર, લદ્દાખને નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદ ભારત સરકારે દેશનો નવો નકશો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019 જાહેર કર્યા બાદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય, 31 ઑક્ટોબર 2019નાં નવા જમ્મુ-કાશ્મીર સંઘ રાજ્ય ક્ષેત્ર તથા નવા લદ્દાખ સંઘ રાજ્ય ક્ષેત્રમાં પુન:ગઠિત થઇ ગયું છે. […]

Continue Reading

ટેકાના ભાવે મગફળી વેચવા જતાં ખેડૂતો હવે રોકાઈ જજો, CM વિજય રૂપાણીએ કરી છે આ મોટી જાહેરાત

હાલ મહા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને ગુજરાતમાં અનેક જગ્યાઓએ વરસાદ શરૂ થયો છે. તો આ સાથે જ સરકારે ટેકાની ખરીદી શરૂ કરી હતી. જેના કારણે કેટલાય ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ આવ્યા હતા. પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સીએમ વિજય રૂપાણીએ ટેકાના ભાવની ખરીદી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સીએમ વિજય […]

Continue Reading

કોંગ્રેસને ઝાટકો, કર્ણાટક પેટા ચૂંટણી માટે જેડીએસ નહીં કરે જોડાણ

કર્ણાટકમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારના કડવા અનુભવ બાદ જેડીએસ(જનતા દળ સેક્યુલર)પાર્ટીએ કોંગ્રેસથી કિનારો કરી લીધો છે. જેડીએસના નેતા કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પાર્ટી આગામી પેટા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાણ નહી કરે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે.કુમાર સ્વામીએ કહ્યુ હતુ કે, કોઈની સાથે જોડાણ કરવાનો સવાલ ઉભો થતો નથી. પેટાચૂંટણીના પગલે કર્ણાટકમાં […]

Continue Reading

પાકિસ્તાનમાં આતંકી સંગઠનો હજી પણ સક્રિય, ફંડિંગ ઉઘરાવી રહ્યા છેઃ અમેરિકા

અમેરિકાના એક અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, પાકિસ્તાન સ્થિત આંતકી સંગઠનો લશ્કરે તોઈબા અને જૈશ એ મહોમ્મદ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ છતા પણ સતત ફંડિંગ ઉઘરાવી રહ્યા છે અને પાકિસ્તાન સરકાર તેમને રોકવામાં નિષ્ફળ ગઈ છે. આતંકવાદની વૈશ્વિક સ્થિતિને લઈને તૈયાર કરાયેલા રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, આ બંને સંગઠનોની આતંકીઓની ભરતીને રોકવામાં પણ પાકિસ્તાન […]

Continue Reading

ચંદ્રયાન-2 મિશનનો અંત નથી થયો, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના પ્રયત્ન કરીશું: ISRO ચીફ

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમની સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ જતાની સાથે જ ભારતનું ચંદ્ર પર પહોંચવાનું સપનુ પાછું ધકેલાયું હતું. પરંતુ ઇસરોના ચીફ જે સિવને તાજેતરમાં જ આ મામલે સ્પષ્ટતા કરી છે કે, ચંદ્રયાન-2 મિશનનો અંત થયો નથી. અભિયાનને લઇને ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ કરાવવાના પૂરેપુરા પ્રયત્ન કરવામાં આવશે. ઇસરો ચીફે […]

Continue Reading

દિલ્હી: તીસ હજારી કોર્ટમાં વકીલો અને પોલીસ વચ્ચે હિંસક લડત

દિલ્હીમાં સ્થિત તીસ હજારી કોર્ટના કેમ્પસમાં દિલ્હી પોલીસ અને ધારાશાસ્ત્રીઓ વચ્ચે ભારે સંઘર્ષ થયો હોવાના અહેવાલ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદ પાર્કિંગ મામલે થયો હતો. જેને આગળ જતા ગંભીર રુપ લીધુ હતું. વકીલો અને પોલીસ વચ્ચે થયેલા આ સંઘર્ષમાં પોલીસના કેટલાક વાહનોને વકીલોએ આગ લગાવી દીધી હતી. આ દરમિયાન ફાયરિંગ થયું હોવાના […]

Continue Reading