સંજય રાઉતે NCP નેતા અજીત પવારને મોકલ્યો મેસેજ, સમર્થન માટે મળી રહ્યો છે સંકેત
મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવાના મુદ્દે ભાજપા (BJP)અને શિવસેનામાં (Shiv Sena)ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી નેતા અજીત પવારને (Ajit Pawar) શિવસેના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મેસેજ કર્યો છે. આ વાતની જાણકારી આપતા અજીત પવારે કહ્યું હતું કે રાઉતનો સંદેશ આવ્યો છે પણ હું એક બેઠકમાં હતો જેથી પ્રતિક્રિયા આપી શક્યો નથી. ચૂંટણી પછી પ્રથમ વખત […]
Continue Reading
