BSNL-MTNL મર્જર થશે, સરકારે 68751 કરોડનું પેકેજ મંજૂર કર્યું
આર્થિક તંગીનો સામનો કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલ અને એમટીએનએલમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે બુધવારે રૂ. 68,751 કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ કંપની બંધ થવાની અટકળો ફગાવાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બીએસએનએલ અને એમટીએનએલના વિલયને પણ સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. વિલયની પ્રક્રિયા પૂરી થવા સુધી એમટીએનએલ બીએસએનએલની સહાયક તરીકે કામ […]
Continue Reading
