T20 બાદ ક્રિકેટમાં આવી રહ્યું છે આ નવું ફોર્મેટ, જાણો તેનાં 10 નવા નિયમો

ક્રિકેટ એક એવી રમત છે, જેમાં દર વર્ષે કાંઈકને કાંઈ નવું આવતું જાય છે. ઘણા સામાન્ય બદલાવ હોય છે તો અમુક બદલાવ વર્ષો સુધી યાદ રહે છે. જેમ કે, થોડા વર્ષો પહેલાં આવેલો સુપર સબ નિયમ, જે ક્યારે ખતમ થઈ ગયો એ તમને ખ્યાલ જ નહીં રહ્યો હોય. પણ અમુક બદલાવ આખા ખેલનો નકશો બદલી […]

Continue Reading

પરવેઝ મુશર્રફે ભારતને આપી યુદ્ધની ધમકી, કહ્યું- કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે

પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેઝ મુશર્રફે કાશ્મીર મુદ્દાથી પોતાની રાજકીય જમીન શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. મુશર્રફે સક્રિય રાજનીતિમાં પરત ફર્યા બાદ કહ્યું કે કાશ્મીર પાકિસ્તાનનાં લોહીમાં છે અને કંઇ પણ થઈ જાય, સેનાની સાથે દેશ કાશ્મીરી લોકોની સાથે ઉભો રહેશે. દુબઈમાં રહેતા જનરલ (રિટાયર્ટ) મુશર્રફે કારગિલ સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો અને આરોપ લગાવ્યો કે […]

Continue Reading

ધારાસભ્ય શૈલેષ સોટ્ટાની પુત્રીની કાર પર છથી સાત યુવકોનો હુમલો, બેની ધરપકડ

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)ની પુત્રીની કાર ઉપર છ થી સાત જેટલા મુસ્લીમ યુવાનોએ દાંડિયા બજાર ચાર રસ્તા પાસે ઘેરીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારનું વાઇફર તોડીને તેનાથીજ કારના કાચ તોડી નાંખ્યા હતા. આ બનાવ સામાન્ય અકસ્માતમાં બન્યો હતો. પોલીસે હુમલાખોરો પૈકી દંપતિની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તામાં એક્ટીવા સવાર દંપતીને કારની ટક્કર […]

Continue Reading

ગુજરાતના અબજોપતિની સંપત્તિમાં રૂ. 50,800 કરોડનો વધારોઃ જોકે 65 ધનકુબેરો કરતાં પણ મુકેશ અંબાણી પાસે રૂ. 74,200 કરોડ વધુ

હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થના ઇન્ડિયા રિચ લિસ્ટનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે ગુજરાતમાં રૂ. 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા 65 લોકો છે અને આ તમામની કુલ સંપત્તિ રૂ. 3,06,500 કરોડ (રૂ. 3.06 લાખ કરોડ) જે રિલાયન્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની રૂ. 3,80,700 કરોડ (રૂ. 3.80 લાખ કરોડ)ની […]

Continue Reading

મુંબઇમાં 2700 વૃક્ષોના નિકંદન મુદ્દે સુપ્રીમમાં આજે સુનાવણી

મુંબઇમાં સરકારે આશરે 2700 જેટલા વૃક્ષોને કાપી નાખવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોમાં ભારે રોષ વધી રહ્યો છે. જે લોકો વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે તેની જ અટકાયત કરવામા આવી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની નોંધ હવે સુપ્રીમ કોર્ટે લીધી છે અને સુઓ મોટોના ભાગરૂપે આ મામલાની સુનાવણી કરશે. […]

Continue Reading

જમ્મૂ કાશ્મીરમાં 200થી 300 આતંકીઓ થયા સક્રિય, ઘૂસણખોરીની કોશિશમાં પાકિસ્તાન

જમ્મૂ કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીથી પાકિસ્તાન પીછેહઠ કરી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં આતંકીઓની પ્લાટિંગ સીમાપારથી ઘૂસણખોરી કરાવવા માટે સતત ક્રોસ બોર્ડર ફાયરિંગ પણ કરી રહ્યું છે. જમ્મૂ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે રવિવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યં કે રાજ્યમાં 200થી 300 આતંકવાદીઓ સક્રિય છે અને પાકિસ્તાને શિયાળા પહેલાં આતંકવાદીઓને ઘૂસાડવાની તૈયારી શરૂ કરી દીધી છે.દિલબાગ […]

Continue Reading

સાઉદી પ્રિન્સને ઈમરાન પર એટલો ગુસ્સો આવ્યો કે પોતાના પ્લેનમાંથી ઉતારી પાડ્યા

પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉછાળીને ભલે પોતાની પીઠ થાબડી રહ્યું હોય. પરંતુ કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવા બદલ અનેક વખત પાકિસ્તાનની ફજેતી થઈ છે.હવે પાકિસ્તાનના જ એક સામયિકે દાવો કર્યો છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનના ભાષણથી નારાજ સાઉદી અરબના પ્રિન્સે તેમને પ્લેનમાંથી ઉતારી મૂક્યા હતા. તેમના પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી થઈ. પાકિસ્તાનના […]

Continue Reading

ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ મેળવી

ભારતે વિશાખાપટ્ટનમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ 203 રનથી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. બેટિંગ અનો બોલિંગ બન્ને ક્ષેત્રે ભારતીય પ્લેયર્સના નોંધપાત્ર પ્રદર્શનને લીધે ભારતે પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી (5/35) અને રવિન્દ્ર જાડેજાએ (4/87) સાથે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. […]

Continue Reading

ભારતને દશેરાના દિવસે રાફેલ મળશે, ફ્રાન્સમાં રક્ષા મંત્રી હાજર રહેશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી દશેરાના અવસર પર ફ્રાન્સના પાટનગર પેરિસમાં શસ્ત્રપૂજા (હથિયારોની પૂજા) કરશે. પૂજા દરમિયાન ભારતીય વાયુસેના માટે 8 ઓક્ટોબરના ફ્રાન્સ પાસેથી પ્રથમ રાફેલ વિમાન પ્રાપ્ત કરશે. રાજનાથ પોતાના પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રો સાથે પણ મુલાકાત કરશે. રક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, ‘રક્ષા મંત્રી રાજનાથ સિંહ દર વર્ષે દશેરના અવસરે શસ્ત્ર પૂજા કરે છે. […]

Continue Reading

આરેમાં વૃક્ષછેદન મુદ્દે સુપ્રીમ કોર્ટ સક્રિય: આજે સુનાવણી

મુંબઈની આરે કોલોનીમાં વૃક્ષ કાપવા અંગે સુપ્રીમ કોર્ટે ખુદ સક્રિયતા દર્શાવી છે અને વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા પત્ર પછી હવે સુપ્રીમ કોર્ટ આ મામલે ૭ ઓક્ટોબરે સોમવારે સુનાવણી હાથ ધરશે. ઉલ્લેખનીય છે કે એક પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને આરેમાં વૃક્ષછેદનની પ્રવૃતિ અંગે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં અનુરોધ હતો કે સુપ્રીમ કોર્ટના […]

Continue Reading