આજે અમિત શાહે જે ભાષણ કર્યું તેની શા માટે વિરોધીઓ ટીકા કરી રહ્યા છે ?
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી દિવસ નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી. તેમણે દિલ્હીમાં આયોજિત હિંદી દિવસ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં એક ભાષાની જરૂર છે. આમ કરવાથી વિદેશી ભાષાને દેશમાં સ્થાન નહીં મળે. દેશમાં એક ભાષાને યાદ રાખીને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી. અને તેના માટે હિંદી ભાષાનો સ્વિકાર કરવામાં આવ્યો […]
Continue Reading
