પંજાબના બટાલાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 21 લોકોના મોત, 27 ઘાયલ

પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે, તેમજ ૨૭ લોકો ઘાય થયા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ પણ લાગી હતી, તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.્રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરીમાં લગભગ ચાર વાગ્યા […]

Continue Reading

લંડન: પાકિસ્તાનીઓની કાયરતાપૂર્વક હરકત, ભારતીય હાઇકમિશન પર ફેંકયા ઇંડા, પથ્થર, જૂતા

પાકિસ્તાની પ્રદર્શનકારીઓએ ફરી એકવખત લંડનમાં કાયરતાપૂર્ણ હરકત કરી અને ભારતીય હાઇકમિશનને નિશાન બનાવ્યું. પ્રદર્શનકારીઓએ ભારતીય હાઇકમિશનની બિલ્ડિંગ પર ઇંડા, ટામેટા, જૂતા પથ્થર, સ્મોક બોમ્બ અને બોટલો ફેંકી જેમાં બિલ્ડિંગની કેટલીય બારીઓને નુકસાન પહોંચ્યું છે. ભારતીય હાઇકમિશને બિલ્ડિંગ પરિસરમાં થયેલા નુકસાનની તસવીર ટ્વીટ કરી છે. આખા ઇંગ્લેન્ડમાંથી અંદાજે 10000 બ્રિટિશ પાકિસ્તાનીઓનું ઝૂંડ લંડન પહોંચ્યું અને ભારતીય […]

Continue Reading

અમિત શાહે કહ્યું કાશ્મીરમાં કોઈની જમીન છીનવાશે નહીં

જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ ગામોના સરપંચ સાથે ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે મુલાકાત કરી. ધ હિન્દુના અહેવાલ મુજબ તેમણે આશ્વાસન આપ્યું છે કે ઉદ્યોગો, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ બનાવવા માટે સરકારી જમીનનો જ ઉપયોગ થશે. બીજા કોઈની જમીન છીનવાશે નહીં. તેમણે એમ પણ કહ્યું છે કે આવનારા 20 થી 25 દિવસમાં […]

Continue Reading

કાશ્મીર મામલે ઈમરાન ખાનના વકિલે જ ઈમરાન ખાનનું સ્વાહા કરી નાખ્યું

પાકિસ્તાન કાશ્મીર મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઇ જવા માગે છે. જોકે તેને આ પહેલા જ ફટકાર લાગી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાનના જે વકીલ છે તેને સ્પષ્ટતા કરી દીધી છે કે કાશ્મીર મામલે પાકિસ્તાન પાસે યોગ્ય પુરાવા અને દસ્તાવેજો તેમજ કેસ મજબૂત બનાવવા માટેનો કોઇ આધાર નથી તેથી ભારત સામે હાર થઇ શકે છે. પાકિસ્તાન કાશ્મીર મામલો […]

Continue Reading

સોનિયા ગાંધી અધ્યક્ષ બન્યા અને હવે મુશ્કેલી અરવિંદ કેજરીવાલની વધવાની છે

આમ આદમી પાર્ટીના અસંતુષ્ટ ધારાસભ્ય અલકા લામ્બા આજે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને મળતાં તેઓ આગામી વર્ષના પ્રારંભે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં જોડાય એવી અટકળોને વેગ મળ્યો છે. લામ્બાએ જો કે પોતે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ સહિત અનેક મુદ્દાઓની ચર્ચા માટે શ્રીમતી ગાંધીને મલ્યા હોવાનું જણાવ્યું હતુ. અગાઉ, કોંગ્રેસમાંથી જ રાજકીય કારકીર્દી શરૂ કરનારા […]

Continue Reading

પાકિસ્તાનમાં દવાઓ ખૂંટી પડતા ઈમરાન ખાને ભારત પાસે મદદની ભીખ માગી

પાકિસ્તાને આર્ટિકલ 370 નાબૂદ થઇ તે બાદ ભારત સાથેનો વ્યાપાર વ્યવહાર તોડી નાખ્યો હતો. જોકે આ પગલાથી ખુદ પાકિસ્તાનને જ નુકસાન થઇ રહ્યું છે. અગાઉ મોંઘવારીએ માજા મુકી હતી ત્યારે હવે એવા અહેવાલો છે કે પાકિસ્તાનમાં દવાની અછત ઉભી થઇ ગઇ છે અને લોકો દવા માટે ફાફા મારી રહ્યા છે તેથી હવે પાકિસ્તાને આ દવાઓ […]

Continue Reading

ઘરમાં રૂપિયાની તંગી રહેતી હોય તો કરો ગણપતિના સિંદૂરનો આ ઉપાય, વિધ્નહર્તા દૂર કરી દેશે તમામ સમસ્યાઓ

2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવાશે. આ પર્વ 12 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસોમાં ગણેશજીની પૂજા અને આરાધના કરવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે. જીવનમાં કોઈ કષ્ટ હોય કે આર્થિક તંગી સહન કરતા હોય. આ સરળ ઉપાયો કરવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 1. ગણેશજીને સિંદૂર પ્રિય છે. તેથી આ દિવસે તેમને સિંદૂર ચઢાવી […]

Continue Reading

‘અમારી પાસે 100-250 ગ્રામના પરમાણુ બોમ્બ’ : શેખ રશીદ અહેમદ

પાકિસ્તાન સરકારના રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે વિચિત્ર અને હાસ્યાસ્પદ નિવેદન આપતા પાકિસ્તાનમાં જ ભારે ટીખળ થઈ હતી. ઈમરાનના આ મંત્રીએ કહ્યું હતું કે પાકિસ્તાન લશ્કર પાસે 100 ગ્રામ અને 250 ગ્રામના પરમાણુ બોમ્બ છે, જે ખાસ લક્ષ્‍ય માટે બનાવાયા છે. પાકિસ્તાનના મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે ઈમરાન ખાન સરકારના રેલવે મંત્રીએ વધુ એક હાસ્યાસ્પદ […]

Continue Reading

ભાજપ અને બજરંગ દળ પૈસા લઇ પાક. માટે જાસુસી કરે છે : દિગ્વિજયનો વિવાદ

કોંગ્રેસના વરીષ્ઠ નેતા દિગ્વિજયસિંહે દાવો કર્યો હતો કે ભાજપ અને બજરંગદળ બન્ને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ પાસેથી પૈસા લે છે. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ દિગ્વિજયસિંહ પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે દિગ્વિજયસિંહ આવા નિવેદનો કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. રવિવારે દિગ્વિજયસિંહે કહ્યું હતું કે મારા નિવેદનને કેટલીક ચેનલો બહુ […]

Continue Reading

આ છે શક્તિ સ્વરૂપ ગણપતિ ‘વિનાયકી’ની રોમાંચક કહાણી

એક સમયે અંધકા નામના દાનવ પાર્વતી દેવીને તેમનાં પત્ની બનાવવા ચાહતા હતા. જ્યારે દાનવે પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાર્વતીએ મદદ માટે તેમના પતિ શિવને આહ્વાન કર્યું. પાર્વતીનો પોકાર સાંભળીને શિવે તત્કાળ જ તેમનું ત્રિશૂળ ઉઠાવ્યું અને અંધકાનો વધ કર્યો. અંધકા જાદુઈ શક્તિ ધરાવતો અસુર હતો. તેની પાસે એવી શક્તિ હતી કે તેના શરીરમાંથી […]

Continue Reading