પંજાબના બટાલાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ: 21 લોકોના મોત, 27 ઘાયલ
પંજાબના ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં આવેલ એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૨૧ લોકોના મોત થયા છે, તેમજ ૨૭ લોકો ઘાય થયા છે. ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે. વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ પણ લાગી હતી, તો કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયા હતા. જેથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.્રહેણાંક વિસ્તારમાં ચાલતી આ ફેક્ટરીમાં લગભગ ચાર વાગ્યા […]
Continue Reading
