એક વર્ષમાં ચાર આધારસ્તંભ જેવા નેતાઓ ગુમાવ્યા ભાજપે

ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે તો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે પણ છેલ્લા એક વર્ષમાં પાર્ટીએ ચાર દિગ્ગજ નેતાઓને કાયમ માટે ગુમાવ્યા છે. ઓગષ્ટ 2018 થી ઓગષ્ટ 2019નુ વર્ષ ભાજપ માટે સારુ રહ્યુ નથી. 16 ઓગષ્ટ 2018ના રોજ પૂર્વ પીએમ વાજપેયીનુ અવસાન થયુ હતુ. એ પછી આ વર્ષે 17 માર્ચે ગોવાના સીએમ અને ભાજપના […]

Continue Reading

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી , કાલે 2 વાગે અંતિમ સંસ્કાર

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને […]

Continue Reading

બહેરિનમાં પણ રૂપે કાર્ડ ચાલશે, તમે અહીંના મિત્રોને ભારત આવવા માટે પ્રોત્સાહિત કરો – PM મોદી

પીએમ મોદી બહેરિન પહોંચ્યા છે. અહીં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત અને બહેરિનના સંબંધોની વાત કરી હતી. મોટી સંખ્યામાં ભારતીયોને જોઇને મોદીએ કહ્યું કે મને લાગે છે હું ભારતમાં જ છું. મોદીએ કહ્યું અહીં પણ કૃષ્ણ ભગવાનની મોરલી તમારા હ્રદયમાં ગુંજતી હશે. મારું સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીના મંદિર જઇને […]

Continue Reading

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

દેશનાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા પછી પાડોશી દેશ પાકિસ્તાન બોખલાયું છે. તે આ મામલે વિશ્વનાં અનેક દેશો સહિત UN માં મુદ્દો ઉઠાવી રહ્યો છે. અને દરેક ક્ષેત્રે તેને ધોબીપછાડ મળી રહી છે. ત્યારબાદથી પાકિસ્તાન રઘવાયું અને બોખલાયેલું છે. માલદિવે આપ્યો આ જવાબ તે વિશ્વના જુદા જુદા દેશોની સામે કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યો છે, પરંતુ દરેક […]

Continue Reading

અન્ય દેશો પણ મંદીનો સામનો કરી રહ્યાં છે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે: નાણાંમંત્રી

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે, દુનિયાના બાકી દેશો પણ મંદીનો સામનો કરી રહ્યાં છે. દુનિયાની સરખામણીએ ભારતની અર્થવ્યવસ્થા સારી સ્થિતીમાં છે. તેમણે કહ્યું, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે મંદી સામે આવી રહી છે. નિર્મલા સિતારમણે કહ્યું કે, તેવું […]

Continue Reading

ગોલ્ડ જ્વેલરી માટે BIS હોલમાર્કિંગ ફરજિયાત બનાવવા સરકારની હિલચાલ

ગોલ્ડ જ્વેલરી માટે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બીઆઈએસ) હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની પોતાની યોજનાને સરકાર ફરી સક્રિય બનાવી રહી છે. દેશમાં ત્રણ લાખ જ્વેલર્સમાંથી માત્ર ૧૦ ટકા જ્વેલર્સે જ બીઆઈએસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કેન્દ્ર સરકાર એક સપ્તાહમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં નવા નિયમો જાહેર કરે તેવી શકયતા હોવાનું ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલના એક […]

Continue Reading

ચીનની અમેરિકાની 75 અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારવાની જાહેરાત

એક સપ્ટેમ્બરથી ચીનની વસ્તુઓ પર વધુ ૩૦૦ અબજની ડોલરની વસ્તુઓ પર વધારાની દસ ટકા ડયુટી નાખવાની ટ્રમ્પની યોજનાના બદલામાં ચીને અમેરિકાની ૭૫ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારવાની જાહેરાત કરી છે. ચીનની આજની જાહેરાતથી બંને દેશો વચ્ચેનો વેપાર યુદ્ધ વધુ ઘેરો બનશે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર એક સપ્ટેમ્બરથી દસ ટકા અને ૧૫ ડિસેમ્બરથી […]

Continue Reading

દેશમાં 70 વર્ષનું સૌથી મોટું આર્થિક સંકટ : રાજીવકુમારનો ઘટસ્ફોટ

દેશનું અર્થતંત્ર હાલ સંકટની સ્થિતિમાં હોવાનો ઘટસ્ફોટ સરકારના જ એક અધિકારીએ કર્યો છે જેને પગલે સરકારના દાવાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. નીતી આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમારે દેશના અંર્થતંત્ર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે દેશના અર્થતંત્રની સંકટ ભરી હાલની સ્થિતિ છેલ્લા ૭૦ વર્ષમાં ક્યારેય કોઇએ નથી જોઇ. રાજીવ કુમારના જણાવ્યા મુજબ […]

Continue Reading

પૃથ્વીના ફેફસા તરીકેની ઓળખ ધરાવતું એમેઝોન જંગલ આટલા લાખ વર્ગ કિમીમાં છે ફેલાયેલું

બ્રાઝીલના એમેઝોન જંગલને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે કારણકે આ જંગલ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની હરિયાળીથી સમગ્ર દુનિયાને 20 ટકા જેટલો ઓક્સિજન મળી રહે છે. ચારે તરફ લીલીછમ હરિયાળી અને અલભ્ય પશુ-પક્ષીઓનો વસવાટ. એમેઝોનના જંગલોનો આ નજારો તમામ જંગલ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે આહલાદક છે. દરેક વન્ય પ્રેમીની એક ઇચ્છા […]

Continue Reading

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘દરેક વખતે મોદીની ટીકા કરવાથી કોઇ લાભ નહીં થાય’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનું મોડેલ સંપૂર્ણપણે નકારાત્મક નથી અને દરેક વખતે તેમની ટીકા કરવાથી અને તેમના કાયોને સ્વીકાર ન કરવાથી કોઇ લાભ થવાનો નથી તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યું છે.રમેશે વધુમાં જણાવ્યું હતું કે આ એ સમય છે કે આપણે મોદીના કાર્ય અને 2014થી 2019ની વચ્ચે તેમણે એવા ક્યા કાર્યો કર્યા જેના કારણે […]

Continue Reading