એક વર્ષમાં ચાર આધારસ્તંભ જેવા નેતાઓ ગુમાવ્યા ભાજપે
ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય રીતે તો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે પણ છેલ્લા એક વર્ષમાં પાર્ટીએ ચાર દિગ્ગજ નેતાઓને કાયમ માટે ગુમાવ્યા છે. ઓગષ્ટ 2018 થી ઓગષ્ટ 2019નુ વર્ષ ભાજપ માટે સારુ રહ્યુ નથી. 16 ઓગષ્ટ 2018ના રોજ પૂર્વ પીએમ વાજપેયીનુ અવસાન થયુ હતુ. એ પછી આ વર્ષે 17 માર્ચે ગોવાના સીએમ અને ભાજપના […]
Continue Reading
