તબ્લીગ જમાત: સૌથી વધુ ૫૭ લોકો અમદાવાદમાંથી મળ્યા, શહેરમાં લોકડાઉનનો અમલ થતો નથી :ત્યાં કડક અમલ કરાવાશે: ડીજીપી શિવાનદં જહાં
તબ્લીગ જમાતના લોકો સ્વેચ્છાએ સામે આવી રહ્યા નથી પરિણામે પોલીસને આવા લોકોને પકડીને કોરન્ટાઇન કરાઈ રહ્યા છે.દિલ્હીમાં તબલીઘ સમાજના કાર્યક્રમમાં ગયેલા લોકો અંગે રાય પોલીસ વડા શિવાનદં ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા ૧૦૩ લોકોની ઓળખ કરવામાં આવી છે.જેમાં ૧૯ લોકોની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૭, ભાવનગરના ૨૦, મહેસાણાના […]
Continue Reading
