ઈટલીનું લોમ્બાર્ડી વિશ્વનું નવું વુહાન બન્યું, અહીં અત્યાર સુધીમાં 1200થી વધુના મોત, એમબ્યુલન્સ ઓછી પડી

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોનાવાઈરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો છે. એક સમય એવા હતો કે જ્યારે વુહાનમાં સૌથ વધુ મોત થતા હતા. રોજ 150થી 200 લોકો મૃત્યુ પામતા હતા. એકલા વુહાનમાં જ અત્યાર સુધીમાં 2600થી વધુ સંક્રમિતોના મોત થયા છે. હાલ જ્યારે ત્યાં સ્થિતિ કાબુમાં છે તો ઈટલીના લોમ્બાર્ડી શહેર વિશ્વનું નવું વુહાન બની રહ્યું […]

Continue Reading

સમગ્ર વિશ્વમાં તાળાબંધી : 24 કલાકમાં ઇટાલીમાં રેકોર્ડબ્રેક 368નાં મોતથી હાહાકાર

સમગ્ર વિશ્વ દિવસે ને દિવસે કોરોના વાઇરસના ભરડામાં વધુ ને વધુ જકડાઈ રહ્યું છે. ચીન પછી કોરોનાનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં કોરોનાના કારણે 1,441 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સ્પેનમાં છેલ્લા 24 ક્લાકમાં 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 291 થઈ ગયો છે. વિશ્વના 134 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો […]

Continue Reading

શેર બજાર પર કોરોનાનો પ્રકોપ યથાવત: સેન્સેક્સમાં 2000નો પ્રચંડ કડાકો

દુનિયાભરના શેર બજારો પર કોરોના વાયરસનો પ્રકોપ આજે પણ યથાવત્ રહ્યો છે. જેના કારણે સોમવારે ભારતીય બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સમાં પ્રચંડ કડાકો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોર એક્સચેન્જનો સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટના કડાકા સાથે 33,103.24 પોઈન્ટ પર ખુલ્યું હતું. આ રીતે જ નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી પણ 9,587.80 પર ખુલી હતી. થોડા જ સમયમાં […]

Continue Reading

બાંગ્લાદેશ: હિન્દુ પુજારીની હત્યાના કેસમાં આરોપી ચાર આતંકીઓને ફાંસીની સજા

બાંગ્લાદેશમાં પ્રતિબંધિત ઇસ્લામિક આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન બાંગ્લાદેશ સાથે જોડાયેલા ચાર વ્યક્તિઓને હિન્દુ પુજારીની હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. આ ચારે વ્યક્તિને હિન્દુ પુજારી જગનેશ્વર રોયી હત્યાના કેસમાં આરોપી ઠેરવતા સજા ફટકારવામાં આવી હતી.  રાજશાહીના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી રહેલી સુનવણી દરમિયાન ચારે આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે 50 […]

Continue Reading

ભાજપ ડરી ગઇ હોવાથી કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવી રાખ્યા છે: કમલનાથ

મધ્ય પ્રદેશના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ પછી આવતી કાલે કમલનાથ સરકારનું બહુમતી પરીક્ષણ થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ મુદ્દે સીએમ કમલનાથ નિશ્ચિત મુદ્રામાં જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત કરતા તેમણે દાવો કર્યો હતો કે એમની સરકારને કોઇ ખતરો નથી અને જો ફ્લોર ટેસ્ટ થાય છે તો તેમની સરકાર ખરી ઉતરશે. […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસમાં પણ ભૂકંપ, ચાર ધારાસભ્યોએ રાજીનામુ આપ્યુ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં મોટો ભૂકંપ સર્જાયો છે. ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જોકે કયા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેનુ સત્તાવાર એલાન હજી સુધી થયુ નથી. આ ધારાસભ્યોએ રાજીનામા અધ્યક્ષને સોંપી દીધા છે.કાલે આ નામોનો ખુલાસો થશે. જોકે સૂત્રોનુ કહેવુ છે કે, આ ચાર ધારાસભ્યોમાં જે વી કાકડિયા અને સોમભાઈ […]

Continue Reading

કોરોના વાયરસ પર SAARC સભ્ય દેશોને પીએમ મોદીનો મંત્ર: તૈયાર રહો પરંતુ ગભરાશો નહીં

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ સમગ્ર વિશ્વ પર કહેર વર્તાવી રહ્યો છે એવામાં આજે  SAARC દેશોના સભ્યોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત  SAARC દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે દક્ષિણ એશિયાઇ ક્ષેત્રમાં કોરોના વાયરસના કેસો સામે આવ્યા […]

Continue Reading

કોચી : દુબઈની ફ્લાઈટના ટેક ઓફ અગાઉ કોરોનાગ્રસ્ત યુકેના નાગરિક સહિત 20ની અટકાયત

કોચીથી દુબઈની ફ્લાઈટમાં જઈ રહેલા મુસાફરો પૈકી યુકેના નાગરિકને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ફ્લાઈટમાં કુલ 289 મુસાફરો હતા. સૂત્રોના જણાવ્યા મુજબ યુકેના નાગરિકને કોરોના હોવાની જાણ થતા ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતા અને યુકેના નાગરિક સહિત 20 મુસાફરોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટને ટેક ઓફ થવાની […]

Continue Reading

કોરોના વાયરસથી ભયભીત ISISએ આતંકીઓને યુરોપ ન જવાની સલાહ આપી

વિશ્વમાં આતંક ફેલાવી રહેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ પણ કોરોના વાયરસથી ભયભીત જણાઇ રહ્યું છે. આતંકી સંગઠને તેના આંતકીઓ માટે હેલ્થ એડવાયઝરી જાહેર કરતા કોરોના વાયરસના ચેપી દર્દીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. આ હેલ્થ એડવાયઝરીમાં આતંકીઓને હાથ ધોઇને ખાવાની તેમજ યુરોપ ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી યુરોપનો ઘણો […]

Continue Reading

કોરોના : ગુજરાતમાં મોલ, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગ પૂલ, શાળા-કોલેજો બે સપ્તાહ સુધી બંધ રાખવા સરકારનો આદેશ

કોરોના વાયરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલને 16 માર્ચથી બે અઠવાડીયા એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે. સીએમ વિજય રૂપાણી […]

Continue Reading