યસ બેન્કનો શેર 85 ટકા તૂટ્યો, માર્કેટ કેપમાં રૂ. 5,432 કરોડનું ધોવાણ

યસ બેન્ક સામે ઉભા થયેલા સંકટને પગલે શેરબજારમાં ચોમેરથી રોકાણકારોની વેચવાલી નિકળતા શેરમાં એક તબક્કે 85 ટકાનું તોતિંગ ગાબડું પડ્યું હતું. આ સાથે જ યસ બેન્કના માર્કેટ કેપમાં પણ 5,432 કરોડનું ધોવાણ થઈ ગયું હતું. યસ બેન્કના બોર્ડને રદ કરી એસબીઆઈને ટેકઓવર કરવાના આરબીઆઈના નિર્દેશ તેમજ રોકડ ઉપાડની મર્યાદા 50,000 મર્યાદીત કરાતા શેરમાં પેનિક બટન […]

Continue Reading

દિલ્હી હિંસા પર ઈરાનના સુપ્રીમ લીડરે કહ્યું- ભારતના મુસ્લિમો જોખમમાં છે

ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખોમૈનીએ ગુરુવારે દિલ્હી તોફોનાનોને લઈને ભારત સરકાર પર નિશાન તાક્યું હતું. ખોમૈનીએ જણાવ્યું કે, ભારતની હાલની સ્થિતિને જોઈને લાગે છે કે ત્યાંના મુસ્લિમો જોખમમાં છે. હાલ આ મામલે ભારત દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વીટ કરીને ખોમૈનીનો આભાર વ્યક્ત કર્યો અને કાશ્મીરના મુસ્લિમો અંગે મોદી […]

Continue Reading

રવિન્દ્ર જાડેજાને રણજી ટ્રોફી રમવા માટે બીસીસીઆઈએ મંજૂરી ન આપી

રવિન્દ્ર જાડેજા પશ્ચિમ બંગાળ સામે 9 માર્ચના રોજથી શરૂ થનારી રણજી ટ્રોફીની ફાઈનલમાં નહીં રમી શકે. બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન (એસસીએ)એ જાડેજાને ટીમમાં લેવા માટે કરેલી માગને ફગાવી દીધી છે. ગાંગુલીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશના પ્રમુખને કહ્યું કે રાજ્ય કરતા દેશ પહેલા આવે છે. જેથી જાડેજાને રણજીની ફાઈનલ રમવા માટે મંજૂરી ન આપી […]

Continue Reading

લાખો ગ્રાહકો મુશ્કેલીમાં, યશ બેંકમાં RBIએ વહીવટદારની નિમણુંક કરી, તમે રૂ.50 હજાર જ ઉપાડી શકશો

છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ હતી કે યશ બેંકને લઇને કોઇ ખરાબ સમાચાર સામે આવશે અને તેવું જ થયું, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યશ બેંકની કમિટી વિખેરી નાખી છે અને બેંકમાં વહીવટદારની નિમણુંક કરી દીધી છે, એક વ્યક્તિ મહિને માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે, જેથી લાખો ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના બેંક […]

Continue Reading

સાવધાન: ૩૫ ટકા લોકોને ચાલતાં ચાલતાં લાગ્યો કોરોનાનો ચેપ

કોરોના વાયરસને લઈને ચિંતાજનક તથ્ય સામે આવ્યા છે. આ વાયરસ અત્યતં સરળતાથી એક વ્યકિતમાંથી બીજા વ્યકિતમાં ફેલાઈ રહ્યો છે. ચીનમાં થયેલા એક અભ્યાસ અનુસાર અંદાજે ૩૫ ટકા લોકો રસ્તા ઉપર ચાલતાં ચાલતાં વાયરસની ઝપટમાં આવી ગયા છે. આ લોકો ન તો કોઈ ઈન્ફેકટેડ દર્દીના સંપર્કમાં આવ્યા, ન તો ભીડવાળી જગ્યા કે કોઈ એવા સ્થાન ઉપર […]

Continue Reading

કમાલઃ છત્રીની જેમ ખૂલતો ને બંધ થતો અવનવો બ્રિજ બનાવાયો ઑસ્ટ્રિયામાં

ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીના સંશોધકોએ છત્રીની માફક ખૂલતા અને બંધ થતા બ્રિજ માટેનું કામ પૂરું કર્યું છે. ટેક્નૉલૉજીના સંશોધન માટે બનાવેલો પ્રથમ બ્રિજ ૨૩૬ ફુટ લાંબો છે. ઑસ્ટ્રિયા અને હંગેરી વચ્ચે જ્યાં નવો મોટરવે બંધાય છે એવા લાફનિત્ઝ નદીના સાંકડા પટને આવરી લે છે. નદીની ઉપર બ્રિજનું વર્ટિકલ ઍસેમ્બલિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી […]

Continue Reading

નિર્ણય / દિલ્હી હિંસા મામલે સંસદમાં હોબાળા વચ્ચે મોદી સરકાર ઉઠાવવા જઇ રહી છે આ પગલું, વિપક્ષને લાગશે ઝટકો

દિલ્હી હિંસાને લઇને સંસદમાં ચાલી રહેલા હંગામાની વચ્ચે મોદી સરકારે બજેટ સત્રમાં તમામ મંત્રાલયોને અનુદાન માટેની માંગણીઓ પસાર કરવા માટે ‘ગિલોટિન’ નક્કી કર્યું છે. આ અંગેનો નિર્ણય સરકાર પહેલા પણ કરતી રહી છે. સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું હોય છે. મોદી સરકારે ‘ગિલોટિન’ લાવવાનું નક્કી કર્યું સરકારને ત્રણ એપ્રિલ પહેલા બજેટ મંજૂર કરવાનું […]

Continue Reading

કોરાનાથી બચવા ભારતની ‘નમસ્તે’ કરવાની પ્રથા અપનાવોઃ ઈઝારાયેલના પીએમની અપીલ

કોરોના વાયરસે દુનિયાભરમાં સેંકડો દેશોને પોતાની અડફેટમાં લીધા છે. ચીન બાદ મિડલ ઈસ્ટના દેશ ઈરાનમાં તેનો સૌથી વધારે ખતરો છે. ઈરાનમાં આ વાયરસના કારણે 92 લોકોના મોત થયા છે અને 3000 કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં ઈરાનની આસપાસના દેશો પર પણ આ વાયરસનુ જોખમ ઉભુ થયુ છે.તેવામાં ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ પોતાના દેશવાસીઓને […]

Continue Reading

નિર્ણય / 6 કરોડ નોકરીયાતો માટે ખરાબ સમાચાર! મોદી સરકારે PFમાં કરેલા આ ફેરફાર થી લાગશે ઝટકો

આપના પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને નિર્ણય લેવાયો છે. નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.65થી ઘટાડીને 8.50 ટકા કરી દેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું ટોચનું એકમ CBTની બેઠકમાં આમ નિર્ણય લેવાયો છે. પ્રોવિડન્ડ ફન્ડ (PF) પર વ્યાજદરોને લઇને મોટો નિર્ણય નાણાકીય વર્ષ 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા કરી દેવાયો ઇપીએફઓ પર […]

Continue Reading

નિર્ભયા કેસ / નિર્ભયા કેસના ચારેય ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ, 20 માર્ચે સવારે 5.30 વાગે ફાંસી

નિર્ભયાના ગુનેગારોનું ચોથું ડેથ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું. જેમાં નિર્ભયાના ચારેય ગુનેગારોને 20 માર્ચના રોજ સવારે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી છે. એપી સિંહે ગુનેગારોને મળવા માટે મંજૂરી માંગી છે. વકીલને પવન – અક્ષને મળવાને મજૂરી મળી પટિયાલા કોર્ટે ગુનેગારોની ફાંસીની તારીખ નક્કી કરી અક્ષયનો એક વિકલ્પ બાકી છે હોવાનું વકીલનું રટણ પટિયાલા કોર્ટે નિર્ભયાના […]

Continue Reading