નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા પછી પણ સિદ્ધુ ISI પ્રમુખને ગળે લગાડશેઃ ભાજપ
પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર થયેલા પથ્થરમારાની ઘટના પર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાને લઇને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે આ મામલે કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂ ક્યાં ભાગી ગયા છે? જો આ ઘટના બાદ પણ તેઓ આઇએસઆઇ પ્રમુખને ગળે […]
Continue Reading
