નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા પછી પણ સિદ્ધુ ISI પ્રમુખને ગળે લગાડશેઃ ભાજપ

પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર થયેલા પથ્થરમારાની ઘટના પર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાને લઇને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે આ મામલે કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂ ક્યાં ભાગી ગયા છે? જો આ ઘટના બાદ પણ તેઓ આઇએસઆઇ પ્રમુખને ગળે […]

Continue Reading

ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ક્રિકેટના તમામ ફોર્મમાંથી નિવૃત્તિ જાહેર કરી

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સહિત તમામ ફોર્મમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે, તેઓ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર્સ ક્રિકેટર્સમાંથી એક હતા.  ઇરફાને ભારત માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી20 મેચો રમી છે. તેમણે 29 ટેસ્ટ મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમનુ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શનમાં એક ઇનિંગમાં 59 રન આપીને 7 […]

Continue Reading

સૌરાષ્ટ્ર: અમરેલી જીલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડવામાં આવી

ગુજરાતના અમરેલી જીલ્લામાં કેટવાક અસામાજીક તત્વોએ ગાંધીજીની પ્રતિમા તોડી પાડી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.   એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, […]

Continue Reading

જો ગુજરાતમાં અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા આવશે તો કાયદેસરના પગલાં ભરાશેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આજે સાગરખેડૂઓ સાથે ‘મોકળા મને’ કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન તેમણે માછીમારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી માછીમારી કરવા આવતી બોટો મામલે નિવેદન આપ્યું કે, બોટો સાથે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા લોકોને રોકવા જોઈએ. બીજા રાજ્યોના માછીમારો અનઅધિકૃત રીતે માછીમારી કરવા […]

Continue Reading

દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ સામે શીખોનું પ્રદર્શન, SGPC તપાસ માટે ટીમ પાક. મોકલશે

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર શુક્રવારે ભીડ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં શનિવારે શીખ સમુદાયે પાક.ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (DSGMC) અને અકાલી દળે આ હુમલામાં સામેલ લોકોની ધરપકડની માંગ કરી છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં શીખ સમુદાયે ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તા પર લોકોને લંગર જમાડ્યું હતું. આ મુદ્દે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક […]

Continue Reading

અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીએ ચાદરથી ગળે ફાંસો ખાઈ આત્મહતા કરી

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ શહેજાદ પઠાણ નામના કેદીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતો શહેજાદ પઠાણ વર્ષ 2017માં વસ્ત્રાપુરમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં જેલમાં બંધ હતો. જો કે છેલ્લા કેટલાય દિવસથી તેનું વર્તન […]

Continue Reading

હોમગાર્ડ મર્ડર કેસ, રૂ.5 હજાર માંગતા બુટલેગરે હત્યા કરી, આરોપી પોલીસનો બાતમીદાર હોવાની ચર્ચા

અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદૌસ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ LRD જવાન બળદેવસિંહ પઢિયાર અને હોમગાર્ડ જવાન રવિ પટેલ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીતરફ આરોપી સુનિલ મચ્છી અમરાઇવાડીનો લિસ્ટેડ બુટલેગર અને પોલીસનો બાતમીદાર હોવાનો ખુલાસો […]

Continue Reading

અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી વધતા સોનાના ભાવમાં ભારે તેજીઃ 10 ગ્રામ દીઠ 41,000ની સપાટી કુદાવી દીધી

અમેરિકાના એક હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થતા તેની વૈશ્વિક સ્તરે ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે પણ બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવો આશરે 1 ટકા વધી ઔંસ દીઠ 1,543.66 ડોલર થયા છે. ત્યારે ઘરઆંગણે પણ સોના અને ચાંદીના ભાવોમાં આશરે 800 રૂપિયાનો ઉછાળો આવ્યો […]

Continue Reading

કોટાની સરકારી હોસ્પિટલમાં 34 દિવસમાં 105 બાળકોના મોત; વિવાદ થતાં મંત્રીના સ્વાગત માટે પાથરેલી ગ્રીન કાર્પેટ હટાવાઈ

જેકે લોન સરકારી હોસ્પિટલમાં સ્થિતિ સુધરવાનું નામ જ નથી લેતી. શુક્રવારે સવારે અહીં વધુ એક નવજાત બાળકનું મોત થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનો 15 દિવસ પહેલાં જ જન્મ થયો હતો. માતા-પિતાએ હજી તેનું નામ પણ નહતું રાખ્યું. હોસ્પિટલમાં છેલ્લા 33 દિવસમાં 105 બાળકોના મોત થયા છે. 2019માં અહીં 963 બાળકોના મોત થયા […]

Continue Reading

દિલ્હી હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હોવાના પૂરાવા: SIT રિપોર્ટ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા વિરોધ હિંસક પ્રદર્શનને લઇને SIT દ્વારા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે લોકો બાંગ્લાદેશીઓ સામેલ હતા. એસઆઇટીની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી […]

Continue Reading