પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, પાંચના મોત

પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે.  24 પરગણાના નૈહાટીમાં સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. જેણે ટૂંક જ સમયમાં વિકરાળ રુપ લઇ લીધુ હતું. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન […]

Continue Reading

ચીનની અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ

અમેરિકાએ ઇરાનના ટોપના સૈન્ય કમાન્ડરની હત્યા કરી છે, આ ઘટનાને લઈને વિશ્વના વિવિધ દેશો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના કટ્ટર હરિફ ચીને કહ્યું છે કે, ‘અમે આ ઘટનાથી અત્યંત ચિંતિત છીએ. અને તમામ પક્ષો, ખાસ કરીને અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ કરીએ છીએ.’ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે કહ્યું […]

Continue Reading

ચિદંબરમની મુશ્કેલીઓ વધી,એર ઇન્ડીયા કૌંભાંડમાં ઇડીએ પુછપરછ કરી

કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ નાણા પ્રધાન પી.ચિદંબરમ INX મિડિયા કૌભાંડ  ઉપરાંત અન્ય મામલામાં પણ ફસાયા છે,આ ક્રમમાં ઇડીએ એર ઇન્ડીયા વિમાન કૌંભાડમાં તેમની પુછપરછ કરી હતી,જે લગભગ 8 કલાક ચાલી હતી, એવું લાગી રહ્યું છે કે ઇડી આ કેસમાં વધુ કડકાઇ દાખવી શકે છે. મનમોહન સરકારનાં સમયમાં આ ચર્ચિત ઘોટાળો થયો હતો, અને તે […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, બદલો લઈશું-USની પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સલાહ

અમેરીકા દ્વારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ બંન્ને દેશો વચ્ચે સ્થિતી વણસતી જોવા મળી રહી છે. અમેરીકાએ ઈરાક-ઈરાન બોર્ડર પાસે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આ હુમલો કર્યો હતો. હવે બગદાદમાં સ્થિત અમેરીકન એમ્બેસીએ પોતાના દરેક નાગરિકોને તરત ઈરાક છોડવા માટે કહ્યું છે. બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વીટ કરી અમેરીકાને ચેતવણી […]

Continue Reading

પાકિસ્તાન સ્થિત સુપ્રસિધ્ધ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાનો હુમલો, શિખોને ભગાડવાની ધમકી

પાકિસ્તાનમાં શિખો સાથે ધર્માંતરણનાં મામલા અટકવાનો નામ નથી લેતા પરંતુ આ દરમિયાન શુક્રવારે ટોળાએ શિખોનાં જગવિખ્યાત યાત્રાધામ નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શકારોએ ગુરૂદ્વારાને ઘેરી લીધુ અને જોરદાર સુત્રોચ્ચારો કર્યા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. આ લોકોએ ધમકી આપી કે, અમે કોઇ પણ શિખને નાનકાના સાહિબમાં રહેવા નહીં દઇએ અને તેનું નામ […]

Continue Reading

‘કાયદો ન વાંચ્યો હોય તો રાહુલ બાબાને ઇટાલિયન ભાષામાં અનુવાદ કરીને મોકલાવું: CAAને લઇને ફરી ગર્જ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં રાજસ્થનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. અમિત શાહે જણાવ્યું કે વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો ભ્રમ ફેલાવે પરંતુ બીજેપી એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો […]

Continue Reading

દબાણ દૂર કરવા ગયેલી SMCની ટીમને લારી-ગલ્લાવાળાઓએ દોડાવી દોડાવીને માર માર્યો

સુરતમાં ઠેર-ઠેર લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ રસ્તા પર દબાણ કરી દીધા છે. આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. 2 જાન્યુઆરીના રોજ જ્યારે SMCની દબાણ ખાતાની ટીમ ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લા અને પાથરણાવાળાના ટોળાએ SMCની ટીમ […]

Continue Reading

યુપીમાં એક વર્ષમાં એક હજારથી વધારે બાળકોના થયા મોત: અખિલેશ યાદવ

બસપાના પ્રમુખ માયાવતીથી વિપરીત સપાના વડા અખિલેશ યાદવે કોટા પર નહીં પણ ગોરખપુરનું નામ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. તેઓનો આક્ષેપ છે કે ગયા વર્ષે જ ગોરખપુરમાં એક હજારથી વધુ બાળકોનાં મોત નીપજ્યાં છે. રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં 100 થી વધુ નિર્દોષ લોકોના મોત માટે સીએમ અશોક ગેહલોત, યોગી અને માયાવતીના નિશાના […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ બદલાની ધમકી આપતા અમેરિકાએ નાગરિકોને આપી આ સુચના

અમેરિકા દ્બારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર મારવામાં આવવાને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. અમેરિકાએ ઈરાન-ઈરાક સરહદની નજીક આવેલા બગદાદ ઈંટરનેશનલ એરપોર્ટ નજીક આ હુમલા કર્યા હતાં. આ હુમલાથી ભુરાયા થયેલા ઈરાને અમેરિકાને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ખુલી ધમકી આપી દીધી છે. તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાકના બગદાદ […]

Continue Reading

ફરી એકવખત ત્રણ દિવસ જોવા મળશે ‘પાટીદાર પાવર’, આવતીકાલથી શરૂ થશે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’

આવતીકાલ એટલે કે 3થી 5 જાન્યુઆરીએ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજાવવાનું છે. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પરંતુ આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે […]

Continue Reading