અધીર રંજન ચૌધરીનો નાણામંત્રી પર વ્યક્તિગત પ્રહાર, ગણાવ્યા નિર્બલા
વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘુસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને […]
Continue Reading
