અધીર રંજન ચૌધરીનો નાણામંત્રી પર વ્યક્તિગત પ્રહાર, ગણાવ્યા નિર્બલા

વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘુસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે. લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને […]

Continue Reading

સંસદમાં જયા બચ્ચને કહ્યું- આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ, રાજનાથે કહ્યું- સરકાર કડક કાયદો બનાવવા માટે તૈયાર

તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે. અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું […]

Continue Reading

SC-STના ક્રિમી લેયરને અનામતમાંથી બહાર કરવા બાબતે રિવ્યૂ કરો, લાર્જર બેન્ચમાં સુનાવણી થાય: કેન્દ્ર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને અનુસૂચિત જાતિ-જનજાતિ(SC-ST)ના ઉચ્ચ આવક વર્ગ(ક્રિમી લેયર)ને અનામતમાંથી બહાર કરવાના આદેશ પર રિવ્યૂ કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર તરફથી અર્ટોર્ની જનરલ કે કે વેણુગોપલે આ મામલો 7 જજની બેન્ચને મોકલવાની અપીલ કરી છે. 2018માં 5 જજની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે SC-STના ઉચ્ચ આવક ધરાવતા લોકોને કોલેજના એડમિશન અને સરકારી […]

Continue Reading

CBSE ધોરણ 10-12ની પરીક્ષા પદ્ધતિ બદલશે, હવે ગોખણ પદ્ધતિને બદલે વિચાર અને તર્કને પ્રોત્સાહન મળશે

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે સોમવારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરશે. માનવ સંશાધન પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે બોર્ડ ગોખણ પદ્ધતિની પરંપરાનો અંત લાવશે અને વિદ્યાર્થીઓમાં વિચાર તથા તર્કલક્ષી અભિગમ ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ ફેરફાર વર્ષ 2020માં […]

Continue Reading

DPS ઈસ્ટની ધો.1થી 8ની પણ માન્યતા રદ, સ્કૂલે વાલીઓને મસેજ કર્યા, મનેજમેન્ટની ભૂલ હોય તો જેલમાં જાયઃ વાલીઓનો આક્રોશ

હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદમાં આવેલી DPS સ્કૂલની માન્યતા CBSE દ્વારા રદ કરી દેવામાં આવી છે. જેના પગલે આજે સવારથી જ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલે રજtઆત કરવા પહોંચ્યા હતા. ત્યાર બાદ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલ વચ્ચે યોજાયેલી બેઠકમાં પ્રિન્સિપાલે વાલીઓને હૈયાધારણા આપી છે કે, આવતીકાલથી ધો. 1થી 8 રાબેતા મુજબ શરૂ કરાશે. […]

Continue Reading

CAGના અહેવાલમાં મોદી સરકારને વધુ એક ઝટકોઃ રેલવેતંત્રની હાલત 10 વર્ષમાં સૌથી કમજોર

સતત ઘટી રહેલા જીડીપી વિકાસદર સામે બચાવ શોધી રહેલી કેન્દ્ર સરકાર સામે હવે રેલવેતંત્રની કમજોરીએ નવી સમસ્યા ઊભી કરી છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG – કેગ)ના સંસદમાં મૂકાયેલ રિપોર્ટ અનુસાર ભારતીય રેલવેની આવક છેલ્લાં 10 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ચૂકી છે. બુલેટ ટ્રેન જેવા અત્યંત ખર્ચાળ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિશાન તાકી રહેલી કેન્દ્ર […]

Continue Reading

CBSEની માન્યતા પ્રક્રિયામાં જ લોલમલોલ, DPSને મંજૂરી આપતા પહેલાં ગુજરાત સરકારના NoCને વેરિફાય જ ન કર્યું

DPSએ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગનું બોગસ NoC બનાવી અને પછી તે એનઓસીને CBSE સમક્ષ રજૂ કરી ધો. 9થી ધો. 12 સુધીની સિનિયર સેકન્ડરી સ્તરની માન્યતા મેળવી હોવાની બાબત હવે નિર્વિવાદપણે પૂરવાર થઈ ચૂકી છે. CBSEએ શનિવારે એક પત્ર જારી કરીને DPSની સિનિયર સેકન્ડરીની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ […]

Continue Reading

અમદાવાદઃ નવા સ્ટેડિયમમાં રમાઈ શકે એશિયા 11 Vs વર્લ્ડ 11 મેચ

ધ બોર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા પ્લાન કરી રહ્યું છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન ખાસ રીતે કરવામાં આવે. આ સ્ટેડિયમમાં એશિયા ઈલેવન અને વર્લ્ડ 11ની મેચ આવતા વર્ષે માર્ચ મહિનામાં રમાઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસનો આ અહેવાલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. જૂનું મોટેરા […]

Continue Reading

ઝારખંડ: રાહુલ ગાંધીને અમિત શાહે આપ્યુ ઓપન ચેલેન્જ, મેદાનમા આવી જાઓ…

ઝારખંડ વિધાનસભા ચુંટણીના કારણે ચુંટણી પ્રચાર જોર-શોરમા ચાલી રહ્યો છે. સોમવારે ચક્રધરપુરમા રેલીને સંબોધિત કરતા અમિત શાહે રાહુલ ગાંધીને ખુલ્લી ચેતવણી આપી છે. ઝારખંડમા પહેલી ચુંટણી રેલી કરવા જઈ રહેલા રાહુલ ગાંધી વિશે અમિત શાહે કહ્યુ કે, રાહુલ બાબા તમારા 55 વર્ષના શાસનકાળ દરમ્યાન અને અમારા પાંચ વર્ષ તેનો હિસાબ લઇને મેદાનમા આવી જજો. ટેલિગ્રામ […]

Continue Reading

વડાપ્રધાને વચન આપ્યું છતાં બૂલબૂલથી થયેલા નુંકસાન પર નથી કરી મદદ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યના ચક્રાવાત ‘બૂલબૂલ’થી થયેલા નુંકસાનને લઈને કેન્દ્ર તરફથી કોઈ રાહતની રકમ આપવામાં આવી નથી. પ.બંગાળ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, ચક્રાવાત ‘બૂલબૂલ’ બાદ કેન્દ્રની એક ટીમ સર્વેક્ષણ માટે અહીં આવી હતી. પરંતુ તે બાદ પણ અમને હજુ સુધી કોઈ નાણાંકિય સહાય નથી મળી. તેમણે કહ્યું કે, […]

Continue Reading