મહારાષ્ટ્રમાં ઠાકરેનું ‘મરાઠા કાર્ડ’ રાજ્યની ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને 80% અનામત માટે કાયદો ઘડશે
મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકારે સત્તામાં આવતાની સાથે જ મરાઠા કાર્ડ ખેલ્યું છે. સરકાર મરાઠા કાર્ડ રાજ્યમાં નોકરીઓના માધ્યમથી રમી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રવિવારે માહિતી આપી હતી કે,રાજ્ય સરકાર કાયદો ઘડીને સ્થાનિક લોકોને ખાનગી નોકરીઓમાં 80 ટકા અનામત આપવાની તૈયારી કરી રહી છે. કોશ્યારીએ આ જાહેરાત વિધાનસભામાં ધારાસભ્યોની સંયુક્ત બેઠક દરમિયાન […]
Continue Reading
