સોશ્યલ મીડિયામાં ‘ચોકીદાર’ v/s ‘બેરોજગાર’ નો નવો ટ્રેન્ડ : મોદી અને રાહુલની લડાઈમાં હાર્દિકે ઝંપલાવ્યુ

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દા ને લઇ ‘ચોકીદાર ચોર હે’ નો નારો આપ્યો હતો. ત્યારે ભાજપે ‘ હું છું ચોકીદાર’ નું સૂત્ર આપ્યું હતું અને ભાજપના નરેન્દ્ર મોદી સહિતના મોટાભાગના નેતાઓએ પોતાના ટ્વિટર હેન્ડલ માં નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ મૂક્યો હતો. ત્યારે હવે પાટીદાર કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલે ચોકીદાર ની સામે નવું સૂત્ર ‘બેરોજગાર’ […]

Continue Reading

સુરત સેલ્સમેનને મળ્યા 10 લાખ પરત કરી બતાવી ઈમાનદારી

લાખો રૂપિયાનો લોન હોય છે અને આર્થિક સંકળામણ વચ્ચે તમે રોડ પર પડેલા દસ લાખ રૂપિયા મળી જાય તો તમે શું કરશો લાલચ અને ઈમાનદારીની જંગ વચ્ચે દિલીપ પોદ્દાર નામના સેલ્સમેનને ઈમાનદારીની અનોખી મિશાલ કાયમ કરી છે. જ્વેલર્સ શોપની બહાર મળેલા 10 લાખ રૂપિયા સામે ઈમાનદારીની જીત થઇ હતી. પોલીસે લાખો રૂપિયાના માલિક સુધી પહોંચી […]

Continue Reading

સાબરડેરીની ચૂંટણીમાં ભારે ઉલટફેર : બંને જીલ્લાના લાખ્ખો પશુપાલકોએ ચેરમેન તરીકે મહેશભાઈ પટેલની નિમણુંક ને વધાવી લીધી

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના લાખ્ખો પશુ પાલકોના વિશ્વાસના પ્રતીક સમાન અને હજ્જારો કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી સાબરડેરીના ચેરમેન-વાઈસ ચેરમેન ચૂંટણી સોમવારે સાબરડેરીના હોલ માં યોજાયેલી ચૂંટણીમાં સાબરડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઇ પટેલ ચેરમને પદ પર ત્રીજી વાર દબદબો જાળવી રાખી સાબરડેરી પર કબ્જો જાળવી રાખશે તેવું નક્કી મનાઈ રહ્યું હતું ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં […]

Continue Reading

શહીદ પરિવારને સરકાર માંથી મળતી આર્થિક સહાય માટે કોઈ મદદ ન કરતા શહીદ જવાનના પરિવારજનોમાં રોષ

પુલવામામાં આતંકવાદી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા બાદ વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી અને બાદમાં ભારતે મોટા પ્રમાણમાં સૈન્ય સરહદ પર તૈનાત કરી દેવાયું હતું. આતંકીઓને ભારતમાં ઘૂસતા અટકાવવા અને આતંકી હુમલો ખારવા સૈન્ય સજ્જ બન્યું હતું, ત્યારે આર્મીમાં ફરજ બજાવતા અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના ખુશાલસિંહ ઠાકોરનું લેહમાં ફરજ દરમિયાન હિમશીલા ધસી પડતા ગંભીર […]

Continue Reading

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ચોરી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત વગડામાં કામ કરતું નેપાળી દંપતી 12 તોલા સોનુ અને રોકડા રૂ. 3 લાખ લઈ ફરાર થઈ ગયું છે. ઘરઘાટી તરીકે કામ કરતા પતિ-પત્ની બાળકોને લઈ નેપાળ જતા રહ્યાં છે. પેથાપુર પોલીસે ગુનો નોંધી દંપતીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

Continue Reading

વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડીનું મોત

વલસાડ જિલ્લાના અતુલ ખાતે હાઇવે નજીક અજાણ્યા વાહનની અડફેટે આવતા દીપડીનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વલસાડ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના અતુલ ખાતે નેશનલ હાઇવે 48 પર સુરત તરફ ના લેન પર વાહન અડફેટે દીપડીનું મોત થયું હતું.આ ઘટનાને પગલે દીપડીને જોવા માટે લોકટોળુ એકઠું થયું હતું. જેને લઈને […]

Continue Reading

અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકાર તત્પર

ન્યુઝીલેન્ડમાં આવેલ મસ્જિદમાં થયેલી ક્રૂર આતંકવાદી દ્વારા ગોળીબારની ઘટનાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હુમલામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકારની કટિબધ્ધતા દર્શાવી છે. આ ઘટના સંદર્ભે રાજયના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ ન્યુઝીલેન્ડ ખાતેના ભારતીય હાઈકમિશનરના સતત સંપર્કમાં રહી ઘટનામાં અવસાન પામેલા અને ઈજાગ્રસ્તોના […]

Continue Reading

હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત : ભગવાન બારડ

ધારાસભ્ય પદેથી વિધાસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા કોંગ્રેસના ભગવાન બારડે સોમનાથમાં આહિર સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ભાજપની ‘ખરી દી લો… નહીં તો પાડી દો’ની કૂટનીતિ પર ચાબખા મારતા બારડે કહ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત. પરંતુ મને ગાડીનો મોહ નથી. સુત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીમાં પોણા ત્રણ વર્ષની સજા […]

Continue Reading

વડોદરામાં બિલ્ડરે ગેસ લાઇન પર સોસાયટીનું બાંધકામ કરી નાંખ્યુ

વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી અર્થ સોમનાથ સોસાયટીમાં બિલ્ડરે ગેસ લાઇન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ ઉપરાંત મેઇન્ટન્સ માટે રહીશોએ આપેલા રૂપિયા પણ બેંક એકાઉન્ટમાંથી ઉઠાવી લીધા હતા. જેને પગલે સ્થાનિક રહીશોએ વડોદરા જિલ્લા કલેક્ટર, વુડાના ટાઉન પ્લાનર અને ગેઇલના અધિકારીઓને નોટીસ આપી હતી. આ ઉપરાંત બિલ્ડર, ડેવલોપર્સ અને જમીન માલિકોને પણ […]

Continue Reading

ભરૂચના એક જ્વેલરીશોપમાં રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી

ભરૂચ સિ-ડિવિઝન વિસ્તારમાં આવેલ જ્યોતિનગર પાસેના એક જ્વેલરીશોપમાં એક પુરૂષ અને એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદાર પાસે એક પછી એક ઘરેણાં જોવા માંગ્યા હતા. દરમિયાન દુકાનદાર દાગીના બતાવવા અન્ય કબાટમાંથી બહાર કાઢવા જતા તેની નજર ચુકવીને રૂપિયા એક લાખની કિંમતના મંગળસુત્રની ઉઠાંતરી કરી આ ત્રણેવ વ્યક્તિઓ દુકાનમાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ દાગીના […]

Continue Reading