મહિલા દિવસ – મહિલાઓના સ્વાસ્થયની કાળજી માટે ખૂબજ કામની આ 13 વાત

મહિલાઓ માટે સફાઈ ખૂબ મહત્વ રાખે છે. આ ન માત્ર તેના આરોગ્યને દુરૂસ્ત રાખે છે પણ ઘણા રીતના ઈંફેકશનથી પણ બચાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે. દરેક મહિલા ઈચ્છે તો તે કોઈ પણ ઉમ્રની હોય, સુંદર જોવાવા ઈચ્છે છે પણ વગર પોતાની સફાઈ રાખે સુંદર અને આકર્ષક જોવાવું શકય નથી. આવો જાણીએ મહિલા દિવસના ખાસ […]

Continue Reading

ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષામાં પ્રથમ દિવસે જ 21 કોપી કેસ થયા

ધોરણ ૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે ધો.૧૦,ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સ સહિતના તમામ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે આજે વિવિધ જિલ્લાઓમાં મળીને ૨૧ જેટલા કોપી કેસ નોંધાયા હતા.જ્યારે જુનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના એક સેન્ટરમાં ધો.૧૨ના એકાઉન્ટના પેપરમાં માસ કોપી કેસ થતો હોવાનું બોર્ડની […]

Continue Reading

ગુજરાત પોલીસ દ્વારા અને સુરતમાં મહિલા દિવસની કરાઇ વુમન ડે ની ઉજવણી

આજે વિશ્વ મહિલા દિવસ છે, જેથી રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. મહિલાઓના વુમન્સ ડેને સેલિબ્રેશન કરવામાં અમદાવાદમાં પણ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજે મહિલા સશક્તિકરણના ભાગરૂપે અમદાવાદમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયોગમાં શહેરની અનેક મહિલાઓએ ભાગ […]

Continue Reading

હાર્દિક પટેલ આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 12મીએ રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં યોજાનારી જનસંકલ્પ રેલીમાં આ પાસ નેતા કોંગ્રેસમાં જોડાય તે માટે ચક્રો ગતિમાન થયાં છે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પાસ નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે. એવું બને કે જો આ દિવસે નહિ જોડાય […]

Continue Reading

હોળાષ્ટક ક્યારે છે? આ તારીખોમાં કરેલું શુભ કામ થઇ જશે અશુભ

આ વર્ષે હોળાષ્ટક 13 માર્ચ 2019, બુધવારથી શરૂ થશે. 13 માર્ચથી 20 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. 20 માર્ચ હોળિકા દહનની સાથે આ સમાપ્ત થશે. હોળાષ્ટકના દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નિષેધ છે. હોળાષ્ટકને કેમ માનવામાં આવે છે અશુભ? માન્યતા છે કે, ભક્ત પ્રહલાદની નારાયણ ભક્તિથી ક્રોધિત થઈ હિરણ્યકશ્યપે હોળી પહેલાના આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને […]

Continue Reading

મેટ્રોમાં મુસાફરી કરવા લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારના રોજ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બુધવારથી યાત્રીઓ માટે મેટ્રો ટ્રેનનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. મેટ્રોમાં યાત્રા કરનારા લોકોની ખુશીનું કોઈ સ્થાન જ ન રહ્યું જ્યારે તેમને ખબર પડી કે અમદાવાદીને ૧૦ દિવસ સુધી મફતમાં મુસાફરી કરી શકશે. બુધવારથી વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક સુધીના રૂટ પર […]

Continue Reading

રાફેલ ફાઈલોની ચોરી અંગે વડાપ્રધાન સામે કાર્યવાહી કરોઃ રાહુલ આક્રમક

પ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રાફેલ સોદાની ફાઈલો ગૂમ થઈ ગયાનો એકરાર કર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી આ મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને ભીસમાં લેવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સોદાની બાયપાસ સર્જરી કરી નાખી છે તેથી હવે તેમને બચાવવા માટે આખી […]

Continue Reading

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે સુરતને 12,114 કરોડના મેટ્રોરેલ પ્રોજેક્ટની મંજૂરી આપી

લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે સુરતને ઉપરાછાપરી બીજી મોટી ભેટ ધરી છે.  કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના સેક્રેટરી જી.સી. મુર્મુની અધ્યક્ષતા હેઠળની પ્રોજેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. મેટ્રોરેલનો આ પ્રોજેક્ટ ગુજરાત મેટ્રોરેલ કોર્પોરેશન એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ(એસપીવી)ની રચના કરીને હાથ ધરશે. પાંચ વર્ષમાં તેનો પૂરો કરવા માટેનો પ્રયાસ કરશે. બુધવારે દિલ્હીમાં પીઆઈબીની […]

Continue Reading

આજથી રાજ્યના ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યના કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે. […]

Continue Reading

શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ સ્વીકારી

લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે આંદોલન કરીને સચિવાલયનો ઘેરાવ કરનારા શિક્ષકોની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. શિક્ષકોની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવાનો સરકારે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. જોકે તેના કારણે થનારા પગારવધારાના એરિયર્સના લાભો રોકડ સ્વરૂપે નહીં ચૂકવાય તેવો નિર્ણય […]

Continue Reading