એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો
લોકસભા ચૂંટણી પહેલાં પોતાની માગણીઓ મુદ્દે એસટી બસના પૈડા થંભાવી દેનારા એસટી નિગમના કર્મીઓની માગણી આખરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ત્રણ મંત્રીઓની કમિટીએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથેની બેઠક બાદ સ્વીકારી છે. એસટીના કર્મીઓને 1 એપ્રિલ 2018ની અસરથી 7મા પગાર પંચનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે. તેમને 300 કરોડનું એરિયર્સ ચૂકવાશે. કર્મીઓને 1 એપ્રિલ […]
Continue Reading
