પતંગમહોત્સવમાં પરેશ ધાનાણી પર તાક્યું તીર, વિરોધીઓની વિચારધારા જ સંકુચિત છે

અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા 31 માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ઉદ્ઘાટન કર્યું હતું. આ મહોત્સવમાં આ વખતે 43 દેશોના 153 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે તો સાથે જ 12 રાજ્યોના 115 પતંગબાજો પણ જોડાયા છે. આ તમામ પતંગબાજોની ભવ્ય પરેડ પણ મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ […]

Continue Reading

અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. આ ઘર્ષણમાં પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણી પણ થાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઘટનાક્રમને પગલે અમદાવાદમાં પાલડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલયે […]

Continue Reading

ડિસેમ્બર’19: રાજકોટમાં 111 અને અમદાવાદ સિવિલમાં 85 શિશુઓના મોત થયા

રાજસ્થાનના કોટામાં 110 બાળકોની મોતનો મામલો સમ્યો નથી ને ગુજરાતમાં 196 બાળકોની મોતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગુજરાતના રાજકોટમાં સ્થિત સિવિસ હોસ્પિટલમાં ગત મહિને 111 બાળકોના મોત થયા હતા, જ્યારે અમદાવાદમાં 85 નવજાત શિશુઓના મોત નીપજ્યા હતા. આ દરમિયાન હેરાન કરવાવાળી બાબત એ છે કે મીડિયા દ્વારા આ મામલે સવાલ કરાતા મુખ્યમંત્રી રુપાણીએ તેની […]

Continue Reading

સૌરાષ્ટ્ર: અમરેલી જીલ્લામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી પાડવામાં આવી

ગુજરાતના અમરેલી જીલ્લામાં કેટવાક અસામાજીક તત્વોએ ગાંધીજીની પ્રતિમા તોડી પાડી છે. મહાત્મા ગાંધીજીની પ્રતિમા અમરેલીના હરિકૃષ્ણા તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ મુજબ રાષ્ટ્રપિતાની પ્રતિમાને શુક્રવાર મોડી રાત્રે કેટલાક અસામાજીક તત્વો દ્વારા પૂર્ણ રીતે ખંડિત કરવામાં આવી હતી.   એક અધિકારી મુજબ આ પ્રતિમા 2018માં હરિકૃષ્ણા તળાવ પાસે એક બગીચામાં સ્થાપિત કરવામાં આવી હતી, […]

Continue Reading

જો ગુજરાતમાં અન્ય રાજ્યોના માછીમારો માછીમારી કરવા આવશે તો કાયદેસરના પગલાં ભરાશેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ આજે સાગરખેડૂઓ સાથે ‘મોકળા મને’ કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન તેમણે માછીમારોના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે પણ ખાતરી આપી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ અન્ય રાજ્યોમાંથી માછીમારી કરવા આવતી બોટો મામલે નિવેદન આપ્યું કે, બોટો સાથે ગુજરાતના દરિયા કિનારે માછીમારી કરતા લોકોને રોકવા જોઈએ. બીજા રાજ્યોના માછીમારો અનઅધિકૃત રીતે માછીમારી કરવા […]

Continue Reading

અમદાવાદ: સાબરમતી જેલમાં કેદીએ ચાદરથી ગળે ફાંસો ખાઈ આત્મહતા કરી

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ શહેજાદ પઠાણ નામના કેદીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસનું કહેવું છે કે, રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતો શહેજાદ પઠાણ વર્ષ 2017માં વસ્ત્રાપુરમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં જેલમાં બંધ હતો. જો કે છેલ્લા કેટલાય દિવસથી તેનું વર્તન […]

Continue Reading

હોમગાર્ડ મર્ડર કેસ, રૂ.5 હજાર માંગતા બુટલેગરે હત્યા કરી, આરોપી પોલીસનો બાતમીદાર હોવાની ચર્ચા

અમરાઈવાડી જોગેશ્વરી રોડ પર બાગેફીરદૌસ પોલીસ લાઈન પાસે ગુરુવારે રાતના 9 વાગ્યાની આસપાસ બુટલેગરોએ LRD જવાન બળદેવસિંહ પઢિયાર અને હોમગાર્ડ જવાન રવિ પટેલ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એલઆરડીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજીતરફ આરોપી સુનિલ મચ્છી અમરાઇવાડીનો લિસ્ટેડ બુટલેગર અને પોલીસનો બાતમીદાર હોવાનો ખુલાસો […]

Continue Reading

દબાણ દૂર કરવા ગયેલી SMCની ટીમને લારી-ગલ્લાવાળાઓએ દોડાવી દોડાવીને માર માર્યો

સુરતમાં ઠેર-ઠેર લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ રસ્તા પર દબાણ કરી દીધા છે. આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. 2 જાન્યુઆરીના રોજ જ્યારે SMCની દબાણ ખાતાની ટીમ ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લા અને પાથરણાવાળાના ટોળાએ SMCની ટીમ […]

Continue Reading

ફરી એકવખત ત્રણ દિવસ જોવા મળશે ‘પાટીદાર પાવર’, આવતીકાલથી શરૂ થશે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’

આવતીકાલ એટલે કે 3થી 5 જાન્યુઆરીએ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે સરદાર ધામ મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજાવવાનું છે. ત્રણ દિવસ ચાલનાર આ સમિટમાં 10 હજાર જેટલા ઉદ્યોગપતિ અને ઉદ્યોગ સાહસિક હાજર રહેવાના છે. તો બીજી બાજુ પ્રથમ સમિટ યોજાયું હતું તે ખૂબ નાના પાયે હતું, પરંતુ આ સમિટમાં 750 જેટલા સ્ટોલ હશે […]

Continue Reading

ગુજરાત 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના […]

Continue Reading