ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી, હિંસા પહેલા 3 જગ્યાએ 3 મિટીંગ યોજી હતી

શાહઆલમ હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ 64 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક યોજાઈ હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા લોકોને હિંસા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા 15 આરોપીના નામ 1. અશફાક 2. મોહમદ શરીફ 3. […]

Continue Reading

નાગરિકતા કાયદાના વિરોધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ-સુરતમાં કલમ 144 લાગુ

CCA અને NRCને લઈને અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજે વડોદરામાં જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આજે આ કાયદાની ફરીવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને સુરતમાં કલમ […]

Continue Reading

રાજ્યમાં 3 દિવસ ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા ADGPને અપાઈ, જરૂર જણાય તો જ સેવા બંધ કરાવી શકે છે

ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને આજે વડોદરામાં પણ પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. ગુપ્તચર સંસ્થાના નોટિફિકેશન બાદ રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ આપ્યા છે. જો કે ઈન્ટરનેટ સેવા જરૂર જણાશે તો જ બંધ કરાશે અને […]

Continue Reading

વડોદરાના હાથીખાના-ફતેપુરામાં જોઇન્ટ CPની ગાડી પર પથ્થરમારો, ACP અને PI ઇજાગ્રસ્ત, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, 30 ટીયર ગેસના સેલ છોડાયા

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ વચ્ચે વડોદરાના હાથીખાના વિસ્તારમાં જુમ્માની નમાઝ અદા કર્યાં બાદ બહાર નીકળેલા લોકોએ પોલીસની વીડિયોગ્રાફીનો વિરોધ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસે પથ્થરમારાના જવાબમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને 30 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા. ટોળાએ જોઇન્ટ સીપી કેસરીસિંહ ભાટીની ગાડી સહિત પોલીસની ગાડીઓ પર પથ્થરમારો થયો હતો. […]

Continue Reading

કોર્પોરેટર શહેઝાદ ખાન સહિત 13 આરોપીના 26 ડિસે. સુધીના રિમાન્ડ મંજૂર, 18મીએ હિંસા કરવાનું ષડયંત્ર ઘડવા મીટિંગ થઈ હતી

શાહઆલમમાં પથ્થરમારા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. શાહઆલમમાં થયેલી હિંસા એક ષડયંત્ર હતું. આ મામલે આરોપીઓએ 18 ડિસેમ્બરેની રાત્રે ધાર્મિક સ્થળ પર મીટિંગ ગોઠવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે, MS […]

Continue Reading

અમદાવાદમાં થયેલા પથ્થરમારા મામલે પોલીસ કમિશનરે આપ્યું મહત્વનું નિવેદન

અમદાવાદમાં ફેલાયેલી હિંસા મામલે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નિવદેન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, હિંસાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. શાહઆલમમાં કુલ 81 જેટલા ઈસમો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાથી 49 જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે પથ્થરમારો કરનારની ઓળખ કરી છે. અને આ તમામ ઈસમો વિરૂદ્ધ તોફાન […]

Continue Reading

CAA વિરુદ્ધ બંધ : અમદાવાદના શાહઆલમમાં વિરોધ હિંસક બન્યો, ટિયરગેસનો ઉપયોગ

દેશભરમાં વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પ્રદર્શનમાં હિંસાની ઘટના બની છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ પોલીસ પર પથ્થરમારાની ઘટના બની છે અને તેને પગલે ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક પોલીસકર્મી અને એક મીડિયાકર્મી ઇજાગ્રસ્ત થયાં હોવાનો અહેવાલ છે. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ […]

Continue Reading

લક્ષચંડી મહાયજ્ઞમાં રોજની આટલા લાખ લીટર દૂધની ચા-કોફી બનશે

ઊંઝામાં લક્ષચંડી યજ્ઞને લઇને તાડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને મહાયજ્ઞમાં પહોંચવા માટે તકલીફ ન પડે તે માટે રાજ્યના મહેસાણા, પાલનપુર, ભુજ, હિંમતનગર, અમદાવાદ, નડીયાદ, ગોધરા, ભરૂચ, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર […]

Continue Reading

નર્સિંગ કર્મચારીઓના વોશિંગ-યુનિફોર્મ એલાઉન્સમાં વધારો, 20 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે, 1 જાન્યુ.થી અમલ

રાજ્ય સરકારે નર્સિંગ કર્મચારીઓને મળતા યુનિફોર્મ એલાઉન્સ અને વોશિંગ એલાઉન્સમાં વધારો કર્યો છે. યુનિફોર્મ એલાઉન્સમાં પ્રતિમાસ રૂ.350ને બદલે રૂ.490 અને વોશિંગ એલાઉન્સ રૂ.150ના બદલે રૂ. 210 આપવાનો નિર્ણય કર્યો છે. આમ યુનિફોર્મ એલાઉન્સમાં રૂ. 140નો અને વોશિંગ એલાઉન્સમાં રૂ.60નો વધારો થયો છે. જેનો રાજ્યના 20 હજારથી વધુ નર્સિંગ કર્મચારીઓને લાભ મળશે. જેનો અમલે 1 જાન્યુઆરી […]

Continue Reading

ભાવનગર યાર્ડમાંથી ૫૦ કિલો ડુંગળી ચોરતા બે ઝડપાયા

કુસ્તરીની કિંમત વધતા તસ્કરોએ ડુંગળીની ચોરી તરફ વળ્યા: યાર્ડના સિક્યુરિટીમેને ઝડપી પોલીસ હવાલે કર્યા સમગ્ર દેશમાં ડુંગળીના વધેલા ભાવના કારણે ગોકીરો ચાલી રહ્યો છે ત્યારે તસ્કરોને પણ કસ્તુરીની ચોરી કરી માલમાલ થવાના અભરખા સાથે ભાવનગરના ચિત્રા ખાતે આવેલા માકેર્ટીંગ યાર્ડમાં આવેલી શિવ શક્તિ ઓનીયન નામની પેઢીમાંથી રૂપિયા .૪૪ હજારની કિંમતની ૫૦ કિલો ડુંગળીની બોરી ચોરી […]

Continue Reading