બિન સચિવાલય પરીક્ષા રદ થઈ શકે છે, FSL રિપોર્ટમાં પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનો ખુલાસો

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરના રોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે રચાયેલી SITને આજે 10 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે આવેલા FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને સીસીટીવી ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે બિનસચિવાલયપરીક્ષા થઈ રદ્દ થઈ શકે છે. SIT રિપોર્ટના […]

Continue Reading

આવતીકાલથી અમૂલ દૂધ મોંઘુ, ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો, 6 મહિનામાં બીજીવાર ભાવ વધાર્યા

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ DivyaBhaskarને જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય […]

Continue Reading

રાજકોટમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી લીધો

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળો પર જ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે દારૂ પકડાવાની ઘટનાઓ બની રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં અંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલી વાત એકદમ સાચી છે. રાજકોટનાં સ્ટેટ વિઝીલન્સ ટીમે બાતમીનાં આધારે ગોંડલ હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું […]

Continue Reading

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ ગ્રામ્ય કોર્ટે 23 દિવસથી જેલમાં બંધ બન્ને સંચાલિકાઓની જામીન અરજી ફગાવી

હીરાપુરમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા મામલે ગ્રામ્ય કોર્ટે આશ્રમની બન્ને સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની જામીન અરજી ફગાવી દીધી છે. બંન્નેની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવતા બન્નેની મુશ્કેલીઓ વધી છે. આમ હવે બન્નેને જેલમાં રહેવું પડશે. કોર્ટના અવલોકન મુજબ, આ ગંભીર ગુનો હોવાથી જામીન પર મુક્ત કરી શકાય નહીં. આશ્રમની આ બન્ને સંચાલિકા આગામી […]

Continue Reading

“વિધવા સહાય પેન્શન યોજના’’ હવે ‘‘ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના”ના નામે ઓળખાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એક જ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે. ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી 7 હજાર બહેનોને વિધવા પેન્શન હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક […]

Continue Reading

ધાંધિયાં / અમદાવાદમાં સફાઈ કર્મચારીઓનું કૌભાંડ ઝડપાયું, હાજરી પૂરીને સફાઈ કર્યા વિના થાય છે ઘરભેગા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ‘ઉપરથી’ આદેશ આવે તે સમયે સ્વચ્છતા અભિયાન હાથ ધરાય છે તેવા સંજોગોમાં સાબરમતી નદીને સ્વચ્છ કરવી, જે તે વોર્ડમાં સ્વચ્છતા રાઉન્ડ લેવો, રા‌ત્રિ ખાણી-પીણી બજારને સુઘડ રાખવાં કે રસ્તાની રાત્રિ સફાઇ ઝુંબેશ વગેરે જોરશોરથી હાથ ધરાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં રસ્તા પર સફાઇ નજરે પડતી નથી. શહેરના રસ્તા ચોખ્ખાચણાક નજરે […]

Continue Reading

ચેરિટી ફંડના દુરૂપયોગ કેસમાં અમેરિકી પ્રમુખ ટ્રંપે રૂ. 15 કરોડનો દંડ ચુકવ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને ચેરિટી ફંડના દુરૂપયોગ મામલે 20 લાખ અમેરિકી ડોલર એટલે આશરે 15 કરોડ રૂપિયાનો દંડ ચુકવવો પડયો છે. ન્યૂયોર્ક રાજ્યના ન્યાયાધીશે ગત મહીને ટ્રંપને ચુકવણી માટેનો આદેશ આપ્યો હતો અને બને તેટલી ઝડપથી ચુકવણી કરવા ફટકાર પણ લગાવી હતી. ન્યૂયોર્કની એક કોર્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને 15 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. […]

Continue Reading

ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને બેવડો માર પડ્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય ગયા હતા. કમોસમી વરસાદથી કપાસ, મરચી, ડુંગળી, લસણ, ચણા, ઘઉં સહિતના પાકોને નુકસાન પહોંચ્યું છે. […]

Continue Reading

અમદાવાદના હાથીજણ-વાડજ-થલતેજ સહિતના વિસ્તારોમાં સમીસાંજે વરસાદ, સુઇગામમાં કરા પડ્યા

અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સમી સાંજે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. હાથીજણ અને વિવેકાનંદનગર સર્કલ ઉપરાંત વાડજ, થલતેજ, સાબરમતી સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો હતો. એકાએક પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. લોકો પણ સાંજના સમયે ઘરે જઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતાં તીવ્રતમ ઠંડી અનુભવી હતી. હજી આવતીકાલે પણ […]

Continue Reading

જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે બંધ કરાતા નેશનલ હાઇવે પર 5 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો, હજારો લોકો અટવાયા

જૂના સરદાર બ્રિજને નુકસાનને પગલે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ભરૂચથી સુરત તરફનો ટ્રાફિક નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેથી 5 કિ.મી. જેટલો લાંબો ટ્રાફિક જામ થયો હતો. જેથી હજારો લોકો અટવાઇ ગયા હતા. નવા સરદાર બ્રિજ પર ગાબડાઓ પડ્યા હોવાથી વાહનો ધીમી ગતિએ પસાર […]

Continue Reading