રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, 20 એપ્રિલ પૂન ધંધા રોજગાર ધમધમશે

વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત સરકારે વાણિજ્યીક અને ઊદ્યોગ એકમો સંબંધિત છૂટછાટો તા. ર૦ એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેર કરી છે તેના અનુસંધાને ગુજરાતમાં પણ આવી છૂટછાટો […]

Continue Reading

20મીથી ગ્રામીણ ક્ષેત્રો ફરી ધમધમશે, શહેરોએ રાહ જોવી પડશે

કોરોના વાઇરસને પગલે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું તેને ૧૪મી એપ્રીલે ૨૧ દિવસ પુરા થયા હતા. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ફરી ત્રણ મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ પરિસ્થિતિ વચ્ચે ગૃહ મંત્રાલયે એક નવી ગાઇડલાઇન જાહેર કરી છે અને કેટલીક છુટછાટો આપી છે સાથે કેટલાક પ્રતિબંધો અંગે પણ સ્પષ્ટતા કરી છે. જે […]

Continue Reading

રાજ્યમાં 105 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં 42 અને સુરતમાં 35 નવા કેસ, કુલ કેસ 871 થયાઃ જયંતિ રવિ

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ […]

Continue Reading

ગાંધીનગરના કોલવડા ગામની આયુર્વેદિક કોલેજમાં દીપડો ઘૂસ્યો

ગાંધીનગર નજીક કોલવડા ગામની આયુર્વેદ હોસ્પિટલ ખાતે દીપડો ઘુસી આવતા દોડધામ મચી જવા પામી હતી. દીપડો સવારે આવ્યો ત્યારે કર્મચારી અરૂણાબેન શર્માએ તેને જોતા જ ઝડપથી દરવાજો બંધ કરી દીધો હતો. આચાર્ય સ્વીટીબેન,અધિક્ષક ડો.રાકેશ ભટ્ટને કર્મચારીઓની કુનેહતાથી તેને એક રૂમમાં લોકડાઉન કરવામાં આવીને જંગલ ખાતાને જણાવવામાં આવ્યું હતું. એ.પી.સિંગ, મુખ્યમંત્રી કાર્યાલય, DFO ડામોરની મદદથી ફોરેસ્ટની […]

Continue Reading

ગાંધીનગરની કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. આ દિપડો ટોયલેટમાં પુરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ દિપડો દેખાઈ રહ્યો છે. આ ઘટના ગાંધીનગર પાસેની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અને આ દિપડાને બહાર નિકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ, બંગલા નંબર 26માં હોમ કવૉરન્ટાઈન સાથે દિવસમાં બે વખત ચેકઅપ

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાને ગાંધીનગર તેડાવ્યા હતા. કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નો પણ જાણ્યા હતા. આ બેઠક બાદ જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ હોવાની વાત બહાર આવતા જ ખળભળાટ મચી […]

Continue Reading

શહેરમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં, કુલ આંકડો 404એ પહોંચ્યો, મોત 14

અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે.  કોટ વિસ્તારમાં જવાના તમામ […]

Continue Reading

ઈમરાન ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા બાદ CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ, બંગલા નંબર 26માં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે  CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ તેમના  બંગલા નંબર 26માં  14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. […]

Continue Reading

અમદાવાદના કોટ વિસ્તાર, દાણીલીમડામાં 21મી એપ્રિલ સુધી કરફ્યૂ

અમદાવાદ શહેરના કોરાનાગ્રસ્ત કોટ વિસ્તારમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારના છ વાગ્યાથી ૨૧મી એપ્રિલના રાતના બાર વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ આજે જાહેર કર્યું છે.અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલા કારંજ, શાહપુર, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારે છ વાગ્યાથી […]

Continue Reading

રાજકોટમાં 108નો કર્મચારી પિતાની અંતિમવિધિ કરીને તરત જ ફરજ પર પરત આવ્યો

કોરનાના કહેર વચ્ચે ગુજરાતના લોકોનુ રક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ ખડેપગે રહીને કામગીરી કરી રહ્યું છે. પોલીસ આગ ઝરતી ગરમીમાં 12 કલાક રસ્તા પર ઊભી રહીને લોકોને ઘરની બહાર નહીં નીકળવાનું સૂચન કરી રહી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ લોકોના ઘરે-ઘરે જઈને તેના રિપોર્ટ કરી રહ્યા છે. ત્યારે આજે 108ના […]

Continue Reading