અમદાવાદીઓ આજે રિક્ષામાં મુસાફરી કરતા હોય તો રાહ ના જોતા, નહીં તો તમે પડી શકો છો લેટ
ટ્રાફિકના કાયદા પ્રમાણે જંગી દંડની વસૂલાતનો અમલ ૧૬મી સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે ત્યારે રવિવારે અમદાવાદ ખાતે બપોરે ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીની તાકીદની મિટિંગ મળી હતી, જેમાં ૧૬મી સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, ગૃહમંત્રીને મળી ટ્રાફિક ભંગ બદલ રાક્ષસી દંડ નહિ વસૂલવા માટે રજૂઆત કરાશે. એટલું જ નહિ પરંતુ જો સરકાર નહિ માને તો […]
Continue Reading
