વાયુ / વાવાઝોડાએ ફરી દિશા બદલતાં કચ્છમાં ત્રાટકવાનો ભય, હવામાન વિભાગે કરી આગાહી
વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે. ત્યારે વાયુ વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાક પછી વાયુ વાવાઝોડું ફરી કચ્છના સમુદ્ર કિનારે પહોંચશે. આ બદલાયેલી સ્થિતિને જોતાં તે 16 જૂનના રોજ ઊંધુ ફરીને 17 તથા 18 જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ […]
Continue Reading
