છોટાઉદેપુર : બોડેલી ખાતે અભિનેતા નરેશ કનોડિયાએ રોડ શો યોજ્યો

છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાના પ્રચારમાં આજે ગુજરાતી ચલચિત્રના સુપરસ્ટાર નરેશ કનોડિયા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રોડ શો યોજ્યો. પોતાના વિસ્તારમાં આવેલા ગુજરાતી હીરો સાથે સેલ્ફી લેવા ભાજપના કાર્યકરો અને હાજર લોકોમાં ઉત્સુકતા દેખાઈ. જો કે રોડ શોમાં લોકોની પાંખી હાજરી જોવા મળી છે. નરેશ કનોડિયા એ ભાજપના ઉમેદવારની જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના […]

Continue Reading

અમદાવાદઃ LG હોસ્પિલની નર્સે વૃદ્ધાને બદલે યુવતીને આપ્યું ઇન્જેક્શન

તાજેતરમાં એક ખાનગી હોસ્પિટલની નર્સે યુવતીને ઇન્જેક્શન આપતા તેના હાથે ઝેર થયું હોવાની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં નર્સની બેદરકારીનો વધુ એક કિસ્સો અમદાવાદની હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો છે. મણિનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ પર હાજર નર્સ અને બ્રધર્સે જે વૃદ્ધા દર્દીને ડૂટીના ભાગે ઈન્જેક્શન આપવાનું હતું તેની જગ્યાએ મલેરિયાની […]

Continue Reading

ગુજરાત : વાવાઝોડામાં જીવ ગુમાનારાઓને કેન્દ્ર સરકાર આપશે 2 લાખની સહાય

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તથા રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના લોકો માટે જીવલેણ સાબિત થઈ હતી. વંટોળ અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે આ રાજ્યોના વાતાવરણમાં મોટી અસર થઈ હતી. ગઈકાલે ગુજરાતના 12 જિલ્લાના 39થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કુલ 9 લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના મોત વીજળી પડવાથી થયા છે. ગુજરાતમાં કમોસમી વરસાદ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે

ગુજરાતમાં ભાજપને તમામ ૨૬ બેઠકો જીતાડવાના આયોજન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજથી ૨ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમ્યાન તેઓ કાંટેકી ટકકર ગણાતી બેઠકો ઉપર ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફ માહોલ ઉભો કરવા પ્રયાસ કરશે. આજે રાત્રી રોકાણ ગાંધીનગરમાં કરી પ્રદેશના નેતાઓ સાથે ચૂંટણી રણનીતી ઘડે તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા […]

Continue Reading

રાજકોટ માર્કેટ યાર્ડની કફોડી સ્થિતિ, બેન્કના હપ્તા પણ માંડ ભરાય છે: ડી.કે. સખિયા

રાજકોટ માર્કેટિંગ યાર્ડને જરૂર છે કેંદ્ર સરકારની સબસિડીની. અચાનક પડતા વરસાદથી પાકને રક્ષણ આપવા માટે શેડ બનાવવાની જરૂર છે. પરંતુ આજ સુધી આ જરૂર પુરી નથી થઈ શકી. કારણ છે કેન્દ્રમાંથી અટકી ગયેલી સબસિડી. માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો દિલ્હી સુધી જઈ આવ્યી છે પણ ઉકેલ નથી આવ્યો. યાર્ડ હાલ બેન્કના હપ્તા પણ માંડ ભરે છે. આવી […]

Continue Reading

પાટનગર સહિત રાજ્યનાં વાતાવરણમાં પલટો,ભરઉનાળે વરસાદી માહૌલથી પાકને નુકસાન

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં રાહત આપતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભારે પવન સાથે દૂરદૂર સુધી ધૂળની ડમરીઓ ઉડી હતી. આકાશમાં ઉંચે સુધી ધૂળ ઉડતા આખુંયે વાતાવરણ જાણે ધૂળીયુ બની ગયુ હતું. આ સાથે ગાંધીનગરમાં વરસાદી માહોલ સર્જાયો હતો.જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફો પડી હતી . જ્યારે કે […]

Continue Reading

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં માવઠું, કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ

રાજ્યમાં અચાનક સમગ્ર વાતાવરણમાં પલટો આવતા, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. જામનગર, મોરબી, પડઘરી સહિતના વિસ્તારોમાં એકાએક ગાજવીજ સાથે કરા પડ્યા હોવાના સમાચાર છે. કમોસમી વરસાદને લઇને ઉનાળુ પાક તલ, બાજરી સહિતના ધાન્યને નુકશાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતના અમુક સ્થળો પર વરસાદની આગાહી […]

Continue Reading

RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દત વધારાઇ

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે 25મી એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. RTE હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવા 39 જેટલાં સેન્ટર પણ કાર્યરત રહેશે. સાથે જ આ સેન્ટર પર 26 એપ્રિલ સુધી ફોર્મ જમા કરાવી શકાશે. લોકસભાની ચૂંટણીના કારણે ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરાયો […]

Continue Reading

સુરતમાં પકડાયા હાઇટેક ચોર, Youtube ઉપર ટેકનિશ શોધીને કરી હીરાની ચોરી

સુરતના કાપોદ્રાના મોહનનગરમાં આવેલા હીરાના કારખાનામાં દસ દિવસપહેલા થયેલી 17 લાખના હીરા ચોરીનો ભેદ ઉકેલાય ગયો છે. કાપોદ્વા પોલીસે બે યુવકોને પકડી પાડી 11.17 લાખના હીરા રિકવર કર્યા છે. યુ ટ્યુબમાં ટેકનિક જોઇ હીરાના કારખાનામાં હાથફેરો કરતા આ બદમાશોની પૂછપરછમાં દામનગર ખાતે થયેલી હીરા ચોરી પણ ડિટેક્ટ થઇ હતી. મળતી માહિતી પ્રમાણે મોટાવરાછા ઉત્રાણ રોડ […]

Continue Reading

મહેસાણામાં ચાર ST બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, 20 ઘાયલ

એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી બાજુ મહેસાણામાં સિદ્ધપુર ઉંઝા હાઇવે પાસે એક સાથે ચાર ST બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 20થી વધુ મુસાફર ઘાયલ થયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ઊંઝાના બ્રાહ્મણ વાડા પાસે ST બસ અને […]

Continue Reading