ગુજરાતમાં રાહુલ ગાંધી 3 દિવસમાં સાત જાહેર સભાઓ ગજવશે

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે  ગુજરાત આવનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાહુલ ગાંધી હવે ૧૫-૧૮-૨૦ એપ્રિલના ગુજરાતમાં સાત જાહેર સભા સંબોધશે. બીજી તરફ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આગામી દિવસોમાં આખરી ઓપ આપવામાં આવશે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી ૧૫ એપ્રિલે અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં એમ […]

Continue Reading

‘સાહેબ’થી નારાજ છે રાધનપુર, મહેસાણા, બનાસકાંઠામાં ઠાકોર સમાજ

ઠાકોરસેનાને અન્યાય થઇ રહ્યો છે તેવુ બહાનુ ધરી કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો રાજકીય દાવ હવે ઉંધો પડયો છે. ખુદ ઠાકોર સેના જ અલ્પેશ ઠાકોરની સામે મેદાને પડી છે. ચાણસ્મા, મહેસાણા અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના સભ્યો અલ્પેશ ઠાકોરથી છેડો ફાડી રહ્યાં છે. રાધનપુરના ઠાકોર આગેવાન અને અલ્પેશ ઠાકોરના નજીકના ગણાતાં ગોવિંદજી ઠાકોરે જ જણાવ્યુકે,ઠાકોર […]

Continue Reading

મેડિકલ અને ડેન્ટલ નથી પહેલી પસંદગી સ્ટુડન્ટ્સની, જાણો વધુ

પીજી મેડિકલ અને પીજી ડેન્ટલમાં હાલ ચાલી રહેલી ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. પ્રથમ રાઉન્ડને અંતે ૩૩૬ બેઠકો ખાલી રહી છે. જેમાં મેડિકલની ૨૪૦ અને ડેન્ટલની ૯૬ બેઠકો છે. આ વર્ષે પીજી મેડિકલમાં ડિપ્લોમાની બેઠકો ડિગ્રીમાં કન્વર્ટ થતા ઘણી બેઠકો વધી છે પરંતુ બીજી બાજુ કોલેજોના ઈન્સપેકશનને લીધે સરકાર દ્વારા સરકારી […]

Continue Reading

વીજવપરાશકારોને માથે 1281 કરોડનો વધારોઃ અદાણી આપશે આંચકો

સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી)એ અદાણી પાવરને યુનિટદીઠ વીજદરમાં આજે ૭૪ પૈસાનો વધારો કરી આપ્યો છે. આમ તો અદાણી પાવરે ગુજરાત સરકારની મંજૂરીથી પહેલી ઓક્ટોબર ૨૦૧૮થી જ આ વધારો વસૂલવાનું ચાલુ કરી દીધું છે. નિયમ મુજબ સીઈઆરસી મંજૂરી આપે તે પછી આ વધારો વસૂલી શકાય છે. પરંતુ સીઈઆરસીએ ૧૨મી એપ્રિલ ૨૦૧૯ના મંજૂરી આપી તેના છ […]

Continue Reading

અમિત શાહ રવિવારે ગાંધીનગર-કલોલમાં મેગા રોડ શૉ કરશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભાના ભાજપના ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ 14 તારીખે કલોલ અને ગાંધીનગર ઉત્તરમાં લોક સંપર્ક કરશે. તેઓ પોતાના સમર્થકો સાથે કલોલ ખાતે રોડ શો કરી જનસંપર્ક કરશે. મળતી માહિતી અનુસાર તેઓ ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારના 12 ગામના કાર્યકતા સાથે રાધેજામાં ગ્રૂપ બેઠક કરે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત […]

Continue Reading

નોટબંધી અને નાણાં જમા કરાવવા અંગે ગુજરાત  હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો

નોટબંધીમાં પોતાના ખાતામાં જ રૂપિયા જમા કરાવવાને છેતરપિંડી કે ભ્રષ્ટાચાર ન ગણી શકાય એવી સ્પષ્ટતા કરતાં હાઇકોર્ટે પોતાના ખાતામાં જ રૂ. 1.49 કરોડની રકમ જમા કરાવનાર અને બેંક મેનેજર સામેની ફરિયાદ ફગાવી દીધી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો ટેક્સની ચોરી કરી હોય તો તેવા સંજોગોમાં કાર્યવાહી કરી શકાય.’ યુકો બેંકના મેનેજર તરીકેની કામગીરી […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરતાં ભાજપના પબુભા માણેકે ધારાસભ્ય પદ ગુમાવ્યું.

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા-82 વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરી દીધી છે. જેને કારણે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયા દ્વારા કરાયેલ ઇલેક્શન પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 2017માં યોજાયેલ દ્વારકા સીટની ચૂંટણી રદ કરી છે. ભાજપના વિજેતા ઉમેદવાર પબુભા […]

Continue Reading

ગ્લોબલ સ્કૂલને સુપ્રીમનો આદેશ- વિદ્યાર્થીઓને પરત લો, ‘તમે વેપારી નથી શૈક્ષણિક સંસ્થા ચલાવો છો’

અમદાવાદની ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કુલ એફઆરસી મુદ્દે સુપ્રીમ કોર્ટે વાલીઓ તરફી ચુકાદો આપ્યો છે અને કાઢી મુકવામા આવેલા વિદ્યાર્થીઓને સ્કુલમાં પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે, તમે વેપારી નથી. તમે શૈક્ષણિક સંસ્થા ચલાવો છો. સુપ્રીમ કોર્ટે ચુકાદામા કહ્યુ હતુ કે, સ્કુલોએ એફઆરસીના નિયમો પાળવા અનિવાર્ય છે. જો એફઆરસી પ્રમાણે શાળાઓ […]

Continue Reading

ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે રાહુલ ગાંધી 15મી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી 18મી એપ્રિલે આવશે

ગુજરાતમાં આગામી તા. ર3 એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઇ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતને ઘમરોળશે ત્યારે બીજી તરફ કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાહુલ ગાંધી આગામી તા.1પમી એપ્રિલે અને પ્રિયંકા ગાંધી […]

Continue Reading

હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય: ભરત પંડયાનો મોઢવાડિયાને જવાબ

કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા એ ગુજરાતના મણિશંકર ઐયર અને દિગ્વિજયસિંહ છે. કૉંગ્રેસના બંનેે નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનું મિશ્રણ અર્જુનભાઈના નિવેદનોમાં બેફામ વાણી વિલાસ જોવા મળે છે, એવું ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું. પંડયાએ કૉંગ્રેસને તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, જેમની ઈચ્છાશક્તિ, કાર્યશક્તિ અને નિર્ણયશક્તિમાં હિંમત અને એકશન હોય તેને 56ની છાતી કહેવાય. આટલો […]

Continue Reading