ફોર્બ્સે અમદાવાદી બિલિયોનેર્સની યાદી જાહેર કરીઃ ગૌતમ અદાણી નં. 1

વિશ્વપ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિને તેના તાજેતરના અંકમાં પહેલીવાર અમદાવાદના બિલિયોનેર્સની યાદી પ્રસિદ્ધ કરી છે. સ્વાભાવિક છે કે, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી 8.7 બિલિયન ડોલર્સ એટલે કે રૂ. 596 અબજની નેટવર્થ સાથે તેમાં પ્રથમ ક્રમે આવ્યા છે. આ યાદીમાં મોટાભાગે તો અપેક્ષા મુજબના જ નામો જેમ કે, નિરમાવાળા કરસનભાઈ, ટોરેન્ટ જૂથના સુધીર અને સમીર મહેતા, ઈન્ટાસ ફાર્માના […]

Continue Reading

ગીર સિંહને કેમ બનાવ્યો મતદાન જાગૃતિ માટેનો એમ્બસેડર?

ગીરનું ઘરેણું ગણાતા સિંહને સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. સિંહના અલગ અલગ કાટૂર્ન વડે લોકોમાં મતદાન અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. ગીરમાં સિંહને સાવજ તરીકે ઓળખવામાં આવતો હોવાથી આ સિંહનું નામ પણ ’સાવજ’ રાખવામાં આવ્યુ છે. આ આખી ઘટનામાં રસપ્રદ વાત એ છે કે મતદાન અંગે જાગૃતિ […]

Continue Reading

મોરબીમાં વધુ એક વાર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, જાણો 25 લાખના દાગીના કેવી રીતે સેરવી ગયા

મોરબીના માળિયા નજીક આવેલ માધવ હોટેલ પાસે રાત્રીના સંમયે રાજકોટની આંગડિયા પેઢીનો એક કર્મચારી ભુજ ૨૫ લાખની કિમતના સોના ચાંદીના દાગીના આપવા એસટી બસમાં જતો હતો તે દરમિયાન માધવ હોટેલ પાસે બે મુસાફરો આંગણીયા પેઢીના કર્મચારીનો રૂ ૨૫ લાખના દાગીના ભરેલો થેલો સફેદ રંગની કારમાં લઈ ફરાર થઇ ગયા હતા બનાવ બાદ પેઢીના માલિક માળિયા […]

Continue Reading

વડોદરામાં એક ડ્રાઈવરે FB ઉપર લખ્યું નરેન્દ્ર મોદીનું અવસાન થયુ પછી શું થયું? જુઓ

1 એપ્રિલના રોજ લોકો એપ્રિલ ફુલ બનાવવા માટે વિવિધ પ્રકારના ગપગોળા ચલાવતા હોય છે, પરંતુ વડોદરામાં ડ્રાઈવર તરીકે કામ કરતા ઘનશ્યામ પરમાર નામના વ્યકિતએ પોતાની ફેસબુક વોલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અવસાન થયું તેવા ખોટા સમાચાર મુકયા હતા. આ અંગે ભાજપના એક કાર્યકરે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે ઘનશ્યામ પરમારની ધરપકડ કરી છે. તા 31મી […]

Continue Reading

ભાજપે મહેસાણામાં સ્વ. અનિલ પટેલના પત્ની શારદાબહેનને ઉતાર્યાઃ સુરતમાં દર્શના જરદોશ રિપિટ

ભાજપે લોકસભા ગુજરાતની ચૂંટણી માટે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. મહેસાણામાં લાંબી મથામણ બાદ અહીંના જ પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં ઉદ્યોગ મંત્રી રહી ચૂકેલા સ્વ. અનિલભાઈ પટેલના ધર્મપત્ની શારદાબહેન પટેલને લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે સુરતમાં સાંસદ દર્શનાબહેન જરદોશને રિપિટ કર્યા છે. મહેસાણા પાટીદાર બેઠક છે અને અહીં અનેક ઉમેદવારોના નામ ચર્ચામાં હતા, […]

Continue Reading

કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, દિગ્ગજોને ઉતાર્યા મેદાને

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના ઉમેદવારોને લઇને વિવિધ અટકળો ચાલી રહી હતી ત્યારે આજે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી અટકળો પર પૂર્ણ વિરામ લગાવી દીધો છે. કોંગ્રેસે અમરેલીથી પરેશ ધાનાણી જ્યારે ગાંધીનગરથી સી.જે ચાવડાને મેદાને ઉતાર્યા છે. આ સિવાય સુરેન્દ્રનગરથી સોમા પટેલ અને જામનગરથી મુળુભા કંડોળિયાને કોંગ્રેસે ટીકિટ આપી છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો બેઠકનું નામ ભાજપના ઉમેદવાર કોંગ્રેસના […]

Continue Reading

ભૂપેન્દ્રસિંહની જીત સામે અરજીઃ રિટર્નિંગ ઓફિસરને પક્ષકાર બનાવવા હાઈકોર્ટની નોટિસ

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે અવલોકન કરતા રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભૂમિકા શંકાસ્પદ લાગી છે. ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની, ઓબ્ઝર્વર બિનીતા વોરા અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને તેમને સામાવાળા પક્ષકાર તરીકે જોડવા માટે આદેશ કર્યો છે. ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિ બાબતે ખુલાસો કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. આ […]

Continue Reading

કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાએ નોમિનેશન ફાઈલ કર્યું, જાહેર કરી 2.77 કરોડની સંપત્તિ

છોટાઉદેપુર સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાએ સોમવારે પોતાનું નોમિનેશન ફાઈલ કરી લીધું છે. આ ચૂંટણીમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના 53 વર્ષીય દીકરાને કોંગ્રેસે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. રણજીતસિંહ રાઠવા સામે ભાજપના ગીતા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે, ગીતા રાઠવાને બહુ ઓછા લોકો ઓળખે છે, પરંતુ લાંબા સમયથી તેઓ ભાજપના કાર્યકર્તા રહ્યાં હતાં, ગીતાબેન રાઠવાએ ભાજપના […]

Continue Reading

કચ્છ: મુખ્ય મંત્રી વિજય રૂપાણીની ઉપસ્થીતીમાં વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

કચ્છ લોકસભા બેઠક માટે બીજીવાર ચૂંટણી જંગમાં ઉતરનારાં વિનોદ ચાવડાએ આજે મુખ્યંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજયમૂહુર્તમાં વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે જયનગર ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર સભાને સંબોધી હતી અને રોડ શો યોજ્યો હતો કચ્છ – મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે કલેકટર કચેરીમાં વિજય મુહુર્તમાં પોતાનું નામાંકન પત્ર […]

Continue Reading

કોંગ્રેસે હિંદુઓને આતંકવાદી તરીકે બદનામ કર્યા: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે ઓરિસ્સામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ હિંદુઓ પર આંતકવાદી હોવાનો કથિત ટેગ લગાવીને એમને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. ઓડિશાના બરહમપુર લોકસભા ક્ષેત્ર અંતર્ગતના પારાલાખેમુંડીમાં રેલીને સંબોધિત કરતાં અમિત શાહે કહ્યું કે, રાહુલ બાબાની પાર્ટીએ હિંદુ સમુદાયને આતંકવાદ સાથે […]

Continue Reading