ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી

સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે એક ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. ભાજપ તરફથી આ ડિબેટમાં ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. જેમા ઋત્વિજ પટેલના ગાર્ડે ટોળા સામે ગન બતાવી હતી અને ધમકી આપી હતી. ઋત્વિજ પટેલના ગાર્ડે મહિલાઓ સાથે હાથ ચાલાકી પણ કરી હતી. જેને લઈને સમગ્ર […]

Continue Reading

અમિત શાહની રેલીમાં હેલ્મેટ વિનાના બાઇકસવારોને દંડ કરવા માંગ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટેનું ઉમેદવારીપત્ર ભરવા જવાના હતા, ત્યારે યોજાયેલા ભવ્ય રોડ શો અને રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજીબાજુ, વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે પણ બાઇક રેલી યોજી હતી તો ટ્રાફિક પોલીસે તેમને અટકાવી હેલ્મેટ કેમ નથી પહેર્યા અને કાયદાના ભંગનો ડર બતાવી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ […]

Continue Reading

રાજકોટમાં યલો એલર્ટ જાહેર, બપોરે 1થી 5 બહાર ન નીકળવા મનપા કમિશનરની લોકોને અપીલ

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ આજે રાજકોટને યલો એલર્ટ જાહેર કર્યું છે. ગઇકાલે રાજકોટનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે પણ અસહ્ય ગરમીને કારણે પારો 42 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના છે. તેમજ લોકોને બપોરે એકથી પાંચ વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા અપીલ કરી છે. અને દિવસ દરમિયાન 20 લિટર પાણી પીવાની […]

Continue Reading

બે દિવસ ગુજરાતના આ શહેરોમાં હિટ વેવની વોર્નિંગ, આ શહેરમાં 40 ડિગ્રીથી વધુ તપશે

ગુજરાત ભરમાં ઊનાળાની શરૂઆતે જ તાપમાનથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેવા સંજોગોમાં આજે પણ આપ ઈન્ટરનેટ પર જોઈ શકો છો કે અમદાવાદ શહેર 42 ડિગ્રી જેટલું તાપમાન બપોરના સમયમાં દર્શાવી રહ્યું હતું. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ 40થી 41 ડિગ્રી સાથે અમદાવાદમાં હિટવેવની વોર્નિંગ આપી છે. અમદાવા સહિત આગામી બે દિવસ દરમિયાન […]

Continue Reading

ઝઘડીયાના વણાકપોર પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામ પાસે પિપોદરા રોડ પર આવેલ ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડીયાના વણાકપોર પાસેના ખેતરમાંથી માદા દીપડાનો મૃતદેહ મળી આવ્યો. ખેતર માલિક સુખદેવને પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડેલો હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઝઘડીયા વનવિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ઝઘડીયા વન વિભાગની ટીમને માદા દીપડાના મૃતદેહ મળવાની જાણ થતાં વન વિભાગની […]

Continue Reading

જામનગર: હેડ પોસ્ટ ઓફિસને મહાનગરપાલિકાએ સીલ કરી, કેમ? જાણો

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટેક્સની કડક વસુલાત શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને સરકારી વિભાગોના વર્ષોથી બાકી રહેતા વેરાની વસુલાત માટે કામગીરી શરૂ કરી છે. વિવિધ વિભાગો દ્વારા વર્ષોથી મહાનગર પાલિકાને વેરાની ભરપાઈ કરવામાં ના આવતી હોય તેવા વિભાગોને નોટિસ આપી હતી. ત્યારબાદ અધિકારીઓ સાથે મીટીંગ કરીને વેરાની ભરપાઈ કરવાની અપીલ કરાઈ હતી. પરંતુ […]

Continue Reading

આળસુના પીર વીજ તંત્રની બેદરકારીઃ વીજતારના તણખાથી આગ લાગતા 6 અબોલ પશુ ભડથું, પગાર ધરખમ પણ કામ કેટલું?

અરવલ્લી જીલ્લામાં વીજતંત્રની બેદરકારીના પગલે પ્રજાજનોએ ભારે નુકસાની સહન કરવું પડી રહ્યું છે. વીજ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના હાથ કાંડા અને બુદ્ધીમાં જાણે કાટ આવી ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. વીજ તારના તણખાઓથી આગ લાગવાના બનાવો દિવસો દિવસ વધતા જાય છે પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓથી ખુરશી છૂટતી નથી. કદાચ ગરમીને કારણે લૂ ન લાગી […]

Continue Reading

અમિત શાહે રાજનાથ-ઠાકરેની હાજરીમાં ગાંધીનગર બેઠક માટે ઉમેદવારીપત્રક ભર્યું

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહે પોતાનું ઉમેદાવારી પત્રક રિટર્નિંગ ઑફિસરને સોંપ્યું હતું. એ વખતે અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે વગેરે હાજર રહ્યા હતા. આ પહેલાં અમિત શાહ દ્વારા અમદાવાદમાં રોડ-શૉનું આયોજન કર્યું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહની રેલી પૂર્વે યોજાયેલી એનડીએની વિજયસંકલ્પ રેલીમાં શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના ભાષણ દરમિયાન ‘મોદી-મોદી’ના નારા લાગ્યા હતા, જેનો ઠાકરેએ […]

Continue Reading

જેવા સાથે તેવાઃ મોરબીમાં લોકોએ કચરો ઉઠાવી પાલિકાની કચેરીમાં જ ઠાલવી દીધો, બોલો કેવું?

મોરબીમાં ઠેરઠેર ખડકાયેલા કચરાના ગંજ મામલે લોકો વિફર્યા હતા અને આજે સામાજિક કાર્યકરોએ શહેરમાંથી કચરો એકઠો કરીને આ કચરો પાલિકા કચેરીમાં ઠાલવી દીધો હતો. તેમજ કચરાથી જ સ્નાન કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આ પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આનાથી પણ વધુ જલદ આદોલન કરવાની ચીમકી આપી હતી. મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત […]

Continue Reading

જીતુ વાઘાણીએ યુનિ.ના વાઈસ ચાન્સલરને પુત્રના ચોરીના કેસ મામલે જાણો શું કહ્યું

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના પુત્ર મીત વાઘાણી યુનિર્વસિટી પરિક્ષામાં ચોરી કરતા પકડાયા બાદ ભાવનગર યુનિર્વસિટીના વાઈસ ચાન્સલરને એકલ પત્ર પાઠવ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, કેટલાંક લોકો યુનિર્વસિટી અને વ્યકિગત રીતે મને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાની મને ભીતી છે. આ પ્રકારની ગેરસમજણ થાય નહીંમાટે આ પત્ર લખી રહ્યો છું. જીતુ વાઘાણી પોતાના […]

Continue Reading