ઇશરત જહા કેસમાંથી અમને મુક્ત કરો: વણઝારા, અમીન
ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઇપીએસ ડી.જી. વણઝારા અને એન.કે.અમીને કેસમાંથી બિન તોહમત(ડિસ્ચાર્જ) છોડી મૂકવા કરેલી અરજી સ્પેશિયલ CBI કોર્ટે ફગાવી દીધી હતી. જો કે, કોર્ટે CBIને એવો નિર્દેષ આપ્યો હતો કે, અધિકારીઓ સામે કાર્યવાહી કરતા પહેલાં સીબીઆઇએ રાજ્ય સરકારની કોઇ મંજૂરી મેળવી હતી કે નહીં તેનો અહેવાલ CBI એક મહિનાની અંદર કોર્ટમાં રજૂ કરે. […]
Continue Reading
