370નો ઉપયોગ પાકિસ્તાને આતંકવાદ વધારવામાં કર્યો, કાશ્મીરીઓનો વિકાસ એ સમગ્ર દેશની જવાબદારી-PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી. મોદીના ભાષણના અંશ મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ છે, કેસ ચલાવો : CBI

ઉન્નાવ રેપ કેસમાં સીબીઆઈએ બુધવારે કોર્ટને જણાવ્યું કે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, ષડયંત્ર અને ધમકી આપવાના આરોપો સાબિત કરવા માટેના પૂરતા પુરાવાઓ મળી ગયા છે. તપાસ એજન્સીએ પીડિતાના નિવેદનના આધારે દાવો કર્યો છે કે સેંગર વિરુદ્ધ આ આરોપો હેઠળ કેસ આગળ ચાલાવી શકાય તેમ છે. ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ ધર્મેશ શર્માની કોર્ટમાં […]

Continue Reading

શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદ ઉકેલાયો છે : ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કેન્દ્ર સરકાર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદનો ઉકેલ લાવી શકાય છે. કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં બહુમત સાથે પસાર […]

Continue Reading

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા. ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા […]

Continue Reading

પાકિસ્તાનનું આત્મઘાતી પગલું ભારત સાથેના વ્યાપાર બંધ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં […]

Continue Reading

કાશ્મીર: અમેરિકાએ પાકિસ્તાનનો લીધો ઉધડો, કહ્યું ભારતની સામે આક્રમકતા દેખાડ્યા વગર…

અમેરિકાએ પાકિસ્તાનને આકરામાં આકરો સંદેશ આપતા કહ્યું છે કે તેઓ ભારતને ધમકી આપવાની જગ્યાએ પોતાની સરજમીન પર પોષતા આતંકવાદની વિરૂદ્ધ કાર્યવાહી કરે. અમેરિકાનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારતમાંથી કલમ 370 અને કલમ 35Aને હટાવીને જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં વહેંચવાના જવાબમાં પાકિસ્તાનને ભારતની વિરૂદ્ધ કૂટનીતિક સંબંધોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં […]

Continue Reading

પાકિસ્તાન છેલ્લા પાટલે, ભારત સાથે વેપાર બંધ, ભારતના હાઈકમિશનરને હાંકી કાઢ્યા

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 રદ કરાતા અકળાયેલા પાકિસ્તાને ભારતના હાઈકમિશનર અજય બિસારિયાને હાંકી કાઢ્યા છે. પાક. વડાપ્રધાન ઈમરાન ખાનના વડપણ હેઠળ ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કાશ્મીર મુદ્દાને યુએનએસસીમાં ઉઠાવશે બેઠક પછી વિદેશમંત્રી શાહ મહેબૂબ કુરેશીએ કહ્યું કે તેમના હાઈકમિશનર નવી દિલ્હીમાં નહીં હોય અને ભારતના હાઈકમિશનને […]

Continue Reading

પાકિસ્તાને એર સ્પેસનો એક કોરિડોર બંધ કર્યો, એર ઈન્ડિયાએ કહ્યું- તેનાથી વધારે ફેર નથી પડતો

ઈસ્લામાબાદ: જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી પાકિસ્તાને ફરી એક વાર તેમના એર સ્પેસ પરપ્રતિબંધ લગાવવાની શરૂઆત કરી દીધી છે. પાકિસ્તાને બુધવાર રાતથી એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો છે. તેની અસર એ થશે કે અમેરિકા, યુરોપ અને મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) જતી ફ્લાઈટને 12 મિનિટનો સમય વધારે લાગશે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું છે કે, […]

Continue Reading

હુઆવેઇને બ્લેકલિસ્ટ કરાશે તો ચીનમાં કાર્યરત ભારતીયે કંપનીઓ પર પ્રતિબંધની ચીનની ધમકી

જો ભારત ચીનીની જાયન્ટ ટેલિકોમ કંપની હુઆવેઇ પર પ્રતિબંાૃધ મૂકશે તો અમે પણ ચીનમાં કાર્યરત ભારતીય કંપનીઓને પ્રતિબંિાૃધત કરીશું તેવી ાૃધમકી ચીન દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન ટેલિકોમ પ્રાૃધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત આગામી મહિનાઓમાં નેકસ્ટ જનરેશન ફાઇવજી સેલ્યુલર નેટવર્કના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા શરૃ કરશે. જો કે આ ઇન્સ્ટોલેશન પ્રક્રિયામાં ચીનની કંપનીઓને આમંત્રણ […]

Continue Reading

પાકિસ્તાનનું આત્મઘાતી પગલું ભારત સાથેના વ્યાપાર બંધ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં […]

Continue Reading