મુબંઈ – ગુજરાત વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો, ભારે વરસાદના પગલે 26 ટ્રેન રદ

દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને કારણે ટ્રેન સેવા પર અસર જોવા મળી રહી છે. સુરત, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદને કારણે ટ્રેન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ અને ગુજરાત વચ્ચેની 26 ટ્રેનોને રદ કરવામાં આવી છે. તો મુંબઈ અને રાજસ્થાન વચ્ચે ગુજરાતમાંથી પસાર થતી […]

Continue Reading

J&K: ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીની સર્વદળીય બેઠક, ભારત-પાક.ને કરી અપીલ

કેન્દ્ર સરકાર દ્વારા ઘાટીમાં 10 હજાર સૈનિકોની તૈનાતી બાદ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ બીજેપી સરકારને સતત ચેતવણીઓ આપી રહી છે. રવિવારે કાશ્મીરમાં હાલની સ્થિતી પર ચર્ચા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાના ઘરે એક સર્વદળીય બેઠક કરવામાં આવી. આ બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તી પણ હાજર હતા. સૂત્રો મુજબ આ બેઠક પહેલા મહેબૂબા […]

Continue Reading

એલઓસી પર ઘુસણખોરી કરી રહેલા આતંકીઓના હુમલાના અલર્ટ બાદ ગૃહમંત્રીએ એનએસએ સાથે બેઠક કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે સંસદ ભવનમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડો ભાલ સાથે ઉચ્ચ સ્તરીય બેઠ કરી. આ દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આસંકા અને એલઓસી પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીના ખતરનાને જોતા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં આઇબીના પ્રમુખ સામંત કુમાર ગોયલ પણ ઉપસ્થિત હતા. […]

Continue Reading

કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત, જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો બંધ

જમ્મુ કાશ્મીરમાં કંઈક મોટું થવાની આશંકાઓ સેવાઇ રહી છે ત્યારે રવિવારે રાત્રે કાશ્મીરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ આંશિક સ્થગિત કરવામાં આવી છે. જ્યારે ઓમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તિ, સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યાના બિનસત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. જમ્મુમાં સોમવારે તમામ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ સુરક્ષા કારણોસર બંધ રાખવાનો જમ્મુના ડેપ્યુટી કમિશ્નર સુષ્મા ચૌહાણે આદેશ આપ્યો […]

Continue Reading

ટ્રમ્પનાં દબાણનાં ઐસી તૈસી: ઉત્તર કોરિયાએ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યુ

અમેરિકાના દબાણની ઐસી તૈસી કરીને ઉત્તર કોરિયાએ પોતાના મિસાઇલ અને રોકેટ પરીક્ષણ ચાલુ રાખ્યા છે. શનિવારે ઉત્તર કોરિયાએ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ કર્યું. આ પહેલા ઉત્તર કોરિયાએ શુક્રવારે તાનાશાહ કિમ જોંગ ઉનની આગેવાનીમાં આધુનિક રીતે નવી વિકસીત રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું છે. સરકારી મીડિયાનામ માધ્યમથી આ જાણકારી ઉત્તર કોરિયાએ વિશ્વને આપી હતી. આ રોકેટ […]

Continue Reading

SBIના નફામાં ઘટાડો, ચેરમેન રજનીશ કુમાર ભગવાનની શરણે

દેશની સૌથી મોટી સરકારી બેન્કના ચેરમેન રજનીશ કુમારે બેન્કના આગામી સમયને ભગવાન ભરોસે છોડ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમયગાળામાં બેન્કને ફાયદો થયો છે, પરંતુ બેન્કની આશા મુજબ નથી થયો અને તેનાથી ખૂબ જ ઓછો થયો છે. બેન્કની બગડતી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચેરમેન રજનીશ કુમાર હવે ભગવાનની શરણમાં આવ્યા છે. તેઓ જણાવે છે […]

Continue Reading

જર્મનીના હેમ્બર્ગમાં 7663 કરોડનું કોકેઈન જપ્ત કરાયું

જર્મની કસ્ટમ અધિકારીઓએ 4.5 ટનનો કોકેઈનનો સૌથી મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક શિપિંગ કન્ટેનરમાં સોયાબીન્સ તરીકે આ કોકેઈનને 200 બ્લેક સ્પોર્ટ્સ બેગમાં લઈ જવાતું હતું. જેની કિંમત 7663 કરોડ રુપિયા જેટલી થાય છે. જર્મનીમાં જપ્ત કરાયેલ કોકેઈનનો અત્યાર સુધીમાં આ સૌથી મોટો જથ્થો છે. કોકેઈનનો આ જથ્થો સોયાબીન્સ તરીકે લઈ જવાતો હતો અને તેને […]

Continue Reading

કાશ્મીર છોડવાની એડવાયઝરી પર શ્રદ્ધાળુઓ અને પર્યટકો અટવાયા, ભાડા દર આસમાને પહોંચ્યા

અમરનાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોને વહેલી તકે કાશ્મીર છોડવાની સરકારી સલાહની સીધી અસર શ્રદ્ધાળુઓ અને પર્યટકોના ખિસ્સા પર જોવા મળી રહી છે. શ્રીનગરથી ઉડતી બધી જ ફ્લાઇટોના ભાડા હવે આસમાને પહોંચ્યા છે. શ્રીનગરથી જમ્મુ, દિલ્હી કે અન્ય સ્થળો માટે શનિવાર અને રવિવારની તમામ ફ્લાઇટ્સની ટિકિટો બુક થઇ ગઇ હતી અને જે સીટો બાકી છે તેના માટે […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કાંડ: આરોપી ધારાસભ્યની પુછપરછ કરવા સીતારપુર જેલ પહોંચી CBI

ઉન્નાવ દુષ્કર્મ કાંડમાં તપાસ કરનારી CBI ટીમ આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પુછપરછ કરવા સીતાપુર જેલ પહોંચી. CBI ટીમમાં ચાર ઑફિસર હાજર રહ્યા. આ અગાઉ એજન્સીએ પીડિતાના પરિવારનું નિવેદન લીધું હતું. આ અગાઉ CBI અને કેન્દ્રીય ફોરેન્સિક ટીમ એક વખત ફરી ઘટનાસ્થળે પહોંચી હતી અને નજીકથી નિરીક્ષણ કર્યું હતું. સાથે જ સર્વિલાંસ અને SOGની ટીમ […]

Continue Reading

જમ્મુ કશ્મીરમાં ભારે ડર અને અફવા, જીવનજરૂરી ચીજવસ્તુ માટે લોકોની દોડાદોડ

જમ્મુ કશ્મીરમાં કેન્દ્ર સરકારે મોકલેલી વધારાના સિક્યોરિટી કુમક અને અમરનાથ તેમજ વૈષ્ણો દેવી યાત્રા મોકૂફ રાખીને પર્યટકોને તરત બહાર નીકળી જવાની તાકીદ કરાતાં ડરનું વાતાવરણ સર્જાયું હતું. જાતજાતની વાતો વહેતી થઇ હતી. સ્થાનિક પ્રજા એટલી ડરી ગઇ હતી કે પેટ્રોલ પંપ, એટીએમ અને જીવનજરૂરી ચીજોની દુકાનો પર લાંબી લાંબી કતાર લાગી હતી. લોકો જીવન જરૂરી […]

Continue Reading