સુપ્રીમ લાલઘુમ- પીડિતાને મળે 24 કલાકમાં 25 લાખ; 7 દિવસમાં CBIને તપાસ પૂરી કરવાનો આદેશ, 45 દિવસમાં ફેંસલો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઉન્નાવની દુષ્કર્મ પીડિતાની 12 જુલાઈએ ચીફ જસ્ટિસને લખેલી ચિઠ્ઠી વિશે સુનાવણી કરી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે, પીડિત અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. આ સિવાય વચગાળાની રાહત માટે 24 કલાકમાં રૂ. 25 લાખનું વળતર પણ આપવું જોઈએ. કોર્ટે દુષ્કર્મ પીડિતા સાથે […]

Continue Reading

જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થતા અમરનાથ યાત્રા સ્થગિત, કાશ્મીરમાં ભારે વરસાદની શક્યતા

અમરનાથ યાત્રાને ચાર ઓગષ્ટ સુધી સ્થગીત કરી દેવામાં આવી છે. આગામી થોડા દિવસો માટે જમ્મુ-કાશ્મીરમાં હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની આશંકા દર્શાવી છે. જેના કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભૂસ્ખલન થઇ શકે છે. જેના કારણે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 દિવસોમાં 3.30 લાખ શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા કરી […]

Continue Reading

અમેરિકાનો દાવો- ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનું મોત

આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે. આની માહિતી અમેરિકી ખુફિયાએ આપી છે. ત્રણ અમેરિકી અધિકારીઓનો હવાલો આપીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને ખુફિયા માહિતી મળી છે કે અલકાયદા નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી હમઝા મરી ગયો […]

Continue Reading

દિલ્હીને કેજરીવાલ સરકારની ઉત્તમ ભેટ, વીજળી સસ્તી કરી

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે વીજળી બિલ પર ફિક્સ ચાર્જમાં નોંધનીય ઘટાડો કરતા દિલ્હીવાસીઓને મોટી ભેટ આપી છે. સરકારે 15 કિલોવોટ સુધી વપરાશ કરતા ઘરેલુ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જમાં પ્રતિ કિલોવોટ 75 રુપિયાથી લઇને 105 રુપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય મનોવિજ્ઞાનીકો અને ફિઝિયોથેરાપિસ્ટને પણ ઘરેલુ શ્રેણીનો લાભ પ્રદાન કર્યો છે. નવા રેટ પહેલી ઓગસ્ટથી અમલમાં […]

Continue Reading

રાજસ્થાનમાં મોબ-લિંચિગના ગુનામાં આજીવન કારાવાસ

રાજસ્થાન સરકારે મોબ લિંચિંગ અને ઓનર કિલિંગના જેવા અપરાધ રોકવા માટે સખત કાયદા બનાવ્યા છે. વિધાનસભામાં રખાયેલાં બે બિલોમાં આ બંને અપરાધોને ‘સંજ્ઞાન લેવા લાયક’ અને બિન-જમાનતી ગુનો ગણાવ્યો છે. રાજસ્થાન સરકારના સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે રાજસ્થાન લિંચિંગથી રક્ષણ બિલ-2019 અને વૈવાહિક સંબંધોની સ્વતંત્રતામાં હસ્તક્ષેપનો વિરોધ બિલ-2019ને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલની જોગવાઈ અનુસાર, […]

Continue Reading

જજોની સંખ્યા 31થી વધારી 34 કરાશે, કેબિનેટની મંજૂરી બાદ બિલ રજુ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 10% વધારવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સિવાય અન્ય 33 જજ હશે. જો કે પહેલા આ સંખ્યા 30 હતી. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ હવે તેના માટે સંસદમાં બિલ રજુ કરવામાં આવશે .સંસદની મહોર લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં […]

Continue Reading

પાકિસ્તાન સૈન્યનું વિમાન તૂટી પડતાં પાંચ ક્રૂ મેમ્બર સહિત 19નાં મોત

પાકિસ્તાની સૈન્યનું નાનું લશ્કરી વિમાન મંગળવારે વહેલી સવારી રાવલપિંડીના ગેરીસનમાં રહેણાંક વિસ્તારમાં તૂટી પડયું હતું, જેમાં પાંચ લશ્કરી જવાનો સહિત 19નાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની આર્મી એવિએશન વિમાન રૂટીન તાલિમ પર હતું ત્યારે મોરા કાલુ ગામના પરાંમાં તૂટી પડયું હતું, જેમાં 12 નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. વિમાન અકસ્માતને કારણે પાંચથી છ મકાનો તૂટી પડયાં હતા […]

Continue Reading

અલકાયદા નબળું નથી પડયું, તોયબા સાથે મળીને હુમલાની ફિરાકમાં : યુએન

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે આતંકી સંગઠન અલકાયદા નબળું નથી પડયું પરંતુ પાકિસ્તાની આતંકી જુથ લશ્કર-એ-તૈયબા અને હક્કાની નેટવર્કના ગાઢ સહયોગમાં છે. આ રિપોર્ટ પ્રમાણે અલકાયદાના નેતા અયમન મહોમ્મદ અલ જવાહરિના સ્વાસ્થ્ય અને સંગઠનની કામ કરવાની પદ્ધતિને લઇને હજુ પણ શંકા યથાવત જ છે. એનાલિટીક […]

Continue Reading

સીઝફાયર ઉલ્લંઘનમાં ભારતીય જવાન શહીદ, જવાબી કાર્યવાહીમાં આર્મીએ 2 પાકિસ્તાની જવાનને ઠાર કર્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર સરહદ પર મંગળવારે પાકિસ્તાની સેનાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ગોળીબારમાં ભારતીય જવાન નાઈક કૃષ્ણલાલ શહીદ થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પાસે પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરાયો હતો. સેનાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે જવાન ને આર્મીએ ઠાર કર્યા હતા. પાંચ મહિનામાં 1170 વખત […]

Continue Reading

ખરડો પસાર કરાવીને ભાજપે રાજનીતિની ટ્રિપલ સ્ટ્રેટેજીમાં માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો

અમદાવાદ: 2019ની ચૂંટણી પહેલાં કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘મોદીનો મુકાબલો કરી શકે એવો દેશમાં બીજો કોઈ નેતા નથી’. ઓમર અબ્દુલ્લાએ હતાશામાં કહ્યું હોય કે પછી વ્યંગમાં કહ્યું હોય, પણ તેમાં રહેલું સત્ય મંગળવારે સાંજે સાત વાગ્યે વધુ એકવાર છતું થઈ ગયું. NDA.01થી બનાવેલું લક્ષ્ય આખરે NDA.02માં પાર પાડતાં ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો […]

Continue Reading