સુપ્રીમ લાલઘુમ- પીડિતાને મળે 24 કલાકમાં 25 લાખ; 7 દિવસમાં CBIને તપાસ પૂરી કરવાનો આદેશ, 45 દિવસમાં ફેંસલો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ઉન્નાવની દુષ્કર્મ પીડિતાની 12 જુલાઈએ ચીફ જસ્ટિસને લખેલી ચિઠ્ઠી વિશે સુનાવણી કરી છે. આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશની સરકારને આદેશ આપ્યો છે કે, પીડિત અને તેના પરિવારને સુરક્ષા આપવામાં આવે. આ સિવાય વચગાળાની રાહત માટે 24 કલાકમાં રૂ. 25 લાખનું વળતર પણ આપવું જોઈએ. કોર્ટે દુષ્કર્મ પીડિતા સાથે […]
Continue Reading
