કેન્દ્રને સિંહ કરતા વાઘ વધુ વ્હાલા, સિંહ માટે 23 જ કરોડ પણ વાઘ માટે એક હજાર કરોડ ફાળવ્યા
છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં એશિયાટિક સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો હોવા છતાં સિંહના સંવર્ધન પર રાજ્ય સરકાર કોઈ અસરકાર પગલાં લઈ શકી નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીન છે. આ અંગે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલનો ઉત્તર આપતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ […]
Continue Reading
