કેન્દ્રને સિંહ કરતા વાઘ વધુ વ્હાલા, સિંહ માટે 23 જ કરોડ પણ વાઘ માટે એક હજાર કરોડ ફાળવ્યા

છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં એશિયાટિક સિંહોના મોતમાં વધારો થઈ રહ્યો હોવા છતાં સિંહના સંવર્ધન પર રાજ્ય સરકાર કોઈ અસરકાર પગલાં લઈ શકી નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીન છે. આ અંગે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના સવાલનો ઉત્તર આપતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી બાબુલ […]

Continue Reading

દુનિયાની એસીતેસી કરી ઈરાને ભર્યું ઘાતક પગલું, અમેરિકા સહિતના શ્વાસ અદ્ધર

ઈરાન અને અમેરિકાની દુશ્મની દુનિયા પર જોખમ ઉભુ કરવા તરફ આગળ ધપી રહી છે. હવે ઈરાને અમેરિકા સાથે થયેલી 2015ની સંધી ફગાવી દીધી છે અને યૂરેનિયમનો પૂરવઠો અમર્યાદિત્ત રીતે વધારી રહ્યું છે. ઈરાને યૂરેનિયમ રાખવાની મર્યાદા ઓળંગીને 4.5 ટકા પર પહોંચી ગયું છે. 2015માં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સ્થાયી સભ્ય એવા પી-5 દેશ, જર્મની અને યૂરોપિયન […]

Continue Reading

શેર બજારમાં 2019નો સૌથી મોટો કડાકો, બે દિવસમાં રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાયા

સોમવારે સતત બીજા દિવસે શેર બજાર તૂટ્યું, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 792.82 પોઇન્ટ તૂટીને 38,720.57 પર બંધ થયો. જ્યારે બીજીબાજુ નેશનલ સ્ટોક એક્સચન્જના 50 શેરવાળા ઇન્ડેક્સ નિફ્ટી 246.75 પોઇન્ટ તૂટી 11,564.40 પર બંધ થયો. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટની શેરબજાર પર અસર જોવા મળી. માર્કેટ ફ્રેન્ડલી બજેટ નહી હોવાને કારણે છેલ્લા […]

Continue Reading

2030 સુધી રેલવેને દુનિયામાં સૌથી શ્રેષ્ઠ બનાવીશું, 50 લાખ કરોડ એકઠા કરવા ખાનગીકરણ જરૂરીઃગોયલ

રેલવે મંત્રી પીયૂષ ગોયેલે કહ્યું કે, ભારતીય રેલવેને 2030 સુધી દુનિયાની સૌથી શ્રેષ્ઠ રેલવે બનાવીશું. જેના માટે 50 લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર પડશે, પરંતુ સરકાર એકલા તેને પુરુ નહીં કરી શકે. ઘણા ક્ષેત્રોમાં ખાનગીકરણની જરૂર પડશે. ગોયલ શનિવારે ભાજપના ગોવાના એકમના સભ્યપદ માટેના અભિયાનના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમને કહ્યું કે, રેલવે ગોવા […]

Continue Reading

આધારથી ટેક્સ જમા કરનારાઓને વિભાગ જાતે જ ‘પાન’ આપશે

કેન્દ્રીય નાણાંમંત્રીએ બજેટ જાહેર કરતાં જણાવ્યું હતું કે, આધાર કાર્ડથી રિટર્ન ભરી શકાશે. હવે આના અનુસંધાનમાં સીબીડીટી પ્રમુખે કહ્યું કે, ફક્ત ‘આધાર’ થકી ‘આવકવેરા રિટર્ન’ દાખલ કરનાર વ્યક્તિને નવી વ્યવસ્થા હેઠળ આવકવેરા વિભાગ જાતે જ એક ‘પાન’ આપશે. સીબીટીડીના અધ્યક્ષ પ્રમોદ ચંદ્ર મોદીએ કહ્યું કે, પાન(પરમેનેન્ટ અકાઉન્ટ નંબર)ની ઉપયોગિતા નિશ્ચિત રીતે ખતમ થઈ નથી અને […]

Continue Reading

ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના આતંકી સંગઠનોએ હાથ મિલાવ્યા

પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. જેને પગલે હાલ પાકિસ્તાની સૈન્ય સરહદે જે આતંકીઓને તાલીમ આપી રહ્યું હતું તેમાં ભયનો માહોલ છે અને હવે સરહદને બદલે પાકિસ્તાનીઓને તાલીમ આપવાનું સ્થળ બદલી નાખ્યું છે. એવા અહેવાલો છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાના આતંકીઓને અફઘાનિસ્તાનમાં તાલીમ આપવાનું શરૂ કરી દીધુ […]

Continue Reading

હવે પાકિસ્તાનની ખેર નહિ, ભારત ખરીદી રહ્યુ છે આ ખતરનાક હથિયાર

ભારતીય સેના અમેરિકાથી એક્સકેલીબર ગાઈડેડ લૉન્ગ રેંજ ઑર્ટિલી એમ્યુનેશન ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. આ દારૂગોળાનો ઉપયોગ તોપ (આર્ટિલરી)માં કરવામાં આવે છે. એક્સકેલિબર ગાઈડેડ આ ગોળાથી 50 કિલોમીટરથી વધુ અંતરથી પણ લક્ષ્‍ય પર જોરદાર નિશાન સાધી શકાય છે. સરકારી સૂત્રોએ કહ્યુ, ‘ભારતીય સેના ઈમરજન્સી ખરીદ પ્રક્રિયા હેઠળ અમેરિકાથી એક્સરેલિબર તોપના ગોળા ખરીદવાની યોજના બનાવી રહ્યુ […]

Continue Reading

નીરવ મોદી પછી PNBને 3800 કરોડ રુપિયાનો ચૂનો લગાવતી કંપની

પંજાબ નેશનલ બેન્કને નીરવ મોદી અને મેહુલ ચોક્સી કૌંભાડ પછી અન્ય એક કૌંભાડમાં 3800 કરોડ રુપિયાનો ચૂનો લાગ્યો છે. શનિવારે બેન્ક દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ભૂષણ પાવર એન્ડ સ્ટીલ લિમિટેડે બેન્ક સાથે કરોડો રુપિયાનું કૌંભાડ કર્યું છે. પીએનબીએ જણાવ્યું કે, આ કૌંભાડની જાણકારી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા તેમને આપવામાં આવી છે. કંપનીએ બેન્ક દેવામાં […]

Continue Reading

એર ઈન્ડિયાને વેચવા નવેસરથી પ્લાનિંગ, સરકાર પોતાનો 100 ટકા હિસ્સો વેચવા તૈયાર

હજારો કરોડો રુપિયાની ખોટ ખાઈ રહેલી સરકારી એરલાઈન એર ઈન્ડિયાને વેચવા માટે સરકારે નવેસરથી વિચારણા શરુ કરી છે. સરકારે જે નવી યોજના બનાવી છે તેમાં સરકારની એર ઈન્ડિયામાં રહેલી 100 ટકા હિસ્સેદારી વેચવા માટે પણ સરકારની તૈયારી હોવાનુ કહેવાઈ રહ્યુ છે.સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે જો કોઈ કંપની એર ઈન્ડિયામાં 100 ટકા સ્ટેક ખરીદવા માંગતી હોય […]

Continue Reading

બાલાકોટ સ્ટ્રાઈક બાદ ડરેલા આતંકીઓ અફઘાનિસ્તાનમાં શિફ્ટ થઈ રહ્યા છે

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટ પર એર સ્ટ્રાઈક કરીને આતંકી પ્રશિક્ષણ આપતા કેમ્પોને ટાર્ગેટ કર્યા બાદ ફફડેલા આતંકવાદી સંગઠનોએ પોતાના આતંકવાદી કેમ્પોને પાકિસ્તાનમાંથી અફઘાનિસ્તાનમાં ખસેડી લીધા છે. ગુપ્તચર એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે જૈશે મહોમ્મદ અને લશ્કરે તોઈબા જેવા આતંકવાદી સંગઠનના ઘણા આતંકવાદીઓ અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં શિફ્ટ થઈ ગયા છે.જ્યાં તેમણે તાલિબાની આતંકવાદીઓ સાથે હાથ […]

Continue Reading