કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીએમ કેરમાં રૂ. 500 કરોડનું અનુમોદન
કોરોના વાયરસ સામેની લડાઈમાં નાણાંકીય સહાય આપવાની વડાપ્રધાનની અપીલને પગલે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે PM CARES ફંડમાં રૂ. 500 કરોડના અનુમોદનની જાહેરાત કરી છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની સૌપ્રથમ કોરોના વાયરસ માટેની સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલા વાહનો માટે ઈંધણ આપવાની પણ જાહેરાત કરી […]
Continue Reading
