કોરોનાની લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પીએમ કેરમાં રૂ. 500 કરોડનું અનુમોદન

કોરોના વાયરસ સામેની લડાઈમાં નાણાંકીય સહાય આપવાની વડાપ્રધાનની અપીલને પગલે મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે PM CARES ફંડમાં રૂ. 500 કરોડના અનુમોદનની જાહેરાત કરી છે. અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં દેશની સૌપ્રથમ કોરોના વાયરસ માટેની સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરવાની પણ જાહેરાત કરી હતી તેમજ કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલા વાહનો માટે ઈંધણ આપવાની પણ જાહેરાત કરી […]

Continue Reading

કોરોના વાયરસે અમેરિકામાં મચાવ્યો હાહાકાર, ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ

અમેરિકામાં કોરોના વાયરસનું સંક્રમણ હવે વિકરાળ રૂપ લેતું રહ્યું છે. અમેરિકામાં કિલર કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 164248 પર પહોંચી ગઇ છે. જે ચીનની સરખામણીમાં બે ગણી છે. કહેવાય છે કે વાયરસના પ્રસારને રોકવા માટે અમેરિકામાં વધુ સખ્ત ગાઇડલાઇન લાગૂ કરાય શકે છે. આ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આવનારા 30 દિવસ ખૂબ જ […]

Continue Reading

ઈટાલીમાં ૧૧૫૯૧ લોકોના મોત: ૧૨ એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું

ઈટાલીમાં કોરોના વાયરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. હવે વડાપ્રધાન ગૂઈસેપ કોન્તેએ લોકડાઉનને ૧૨ એપ્રિલ સુધી વધારી દીધું છે. ઈટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ૧૧૫૯૧ લોકોના મોત નિપયા છે. જો કે અહીં કોરોના ફેલાવાનો દર ધીમે-ધીમે ઘટી રહ્યો છે. વડાપ્રધાન કોન્તેએ કહ્યું કે પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવશે. ત્રણ સાહ […]

Continue Reading

વિશ્વમાં કોરોનાથી 33,000થી વધુનાં મોત : યુએસમાં મૃત્યુઆંક 1 લાખને પાર જવાની શંકા

વિશ્વમાં કોરોના વાઈરસથી મરનારા લોકોની સંખ્યા ૩૩,૦૦૦ને પાર થઈ ગઈ છે અને કુલ કેસોની સંખ્યા સાત લાખની નજીક પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનમાં કોરોના વાઈરસના પહેલી વખત સમાચાર આવ્યા બાદથી અત્યાર સુધીમાં ૧૮૩ દેશોમાં ૬,૯૧,૪૯૪ લોકો કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયા છે. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૨,૨૩૭થી વધુ થઈ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા […]

Continue Reading

ટ્રમ્પે કહ્યું- 2 સપ્તાહમાં સંક્રમણથી મોતનો આંકડો ચરમ સીમાએ પહોંચી શકે છે; વ્હાઈટહાઉસે 2 લાખ લોકો સંક્રમતિ હોવાનું અનુમાન કર્યું

અમેરિકામાં કોરોનાવાઈરસના પગલે સ્થિતિ બગડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 518 લોકોના મોત થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે વ્હાઈટ હાઉસમાં બ્રીફિંગ દરમિયાન કહ્યું કે અગામી સપ્તાહમાં મોતોનો આંકડો મોટા પ્રમાણમાં વધશે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની તારીખ પણ 30 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. ટ્રમ્પ મંગળવારે કોરોનાને લઈને સરકારની યોજનાઓ-રણનીતી જાણાવી શકે છે અને કેટલીક […]

Continue Reading

કેન્દ્રીય ગૃહ સચિવે લોકડાઉન 90 દિવસ સુધી વધારવાના સમાચારોનું ખંડન કર્યુ, કહ્યું- હાલ 14 એપ્રિલથી આગળ વધારવાની યોજના નથી

કોરોના વાઈરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી શકે છે. સોમવારે કેન્દ્રીય ગૃહ સતિવ રાજીવ ગૌબાએ આ રિપોર્ટસને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, હાલ લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા કેન્દ્રએ રવિવારે તમામ રાજ્યો અને […]

Continue Reading

ડોક્ટરની વેદના, ‘અમારી પાસે માસ્ક કે સેનિટાઇઝર નથી, પોલિથીન પહેરી સારવાર કરીએ છીએ’

કોરોના વાઈરસે દુનિયાના મોટા ભાગના દેશોને તેના સકંજામાં લઇ લીધા છે.  પાકિસ્તાનમાં શનિવાર સુધી 1500થી વધારે લોકોને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો છે અને 12 લોકોનાં મોત થઇ ચૂક્યા છે. દેશમાં ઇમરાન સરકારે હજુ સુધી લોકડાઉન જાહેર કર્યું નથી. દર્દીઓની સારવાર કરતા 2 ડોક્ટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અહિના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટર પાસે માસ્ક, […]

Continue Reading

અમદાવાદમાં વધુ ત્રણ લોકો કોરોના પોઝિટિવ, એકનું મોત, રાજ્યમાં કુલ 58 કેસ, મૃત્યુઆંક 5 થયો

રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ અમદાવાદમાં કોરોના સંક્રમણના વધુ ત્રણ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક 45 વર્ષના પુરૂષનું મૃત્યુ થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો 58 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં 21, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 7, ભાવનગર, કચ્છ, […]

Continue Reading

કોરોનાને હરાવવા મે ઘણા કડક નિર્ણય લીધા, તે માટે દેશવાસીઓની માફી માગુ છુ: PM મોદી

PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છુ. કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો.  દુનિયાની સ્થિતિ […]

Continue Reading

બ્રિટિશ ઘરમાં ટકી રહ્યા નથી; 12 અઠવાડિયા સુધી વધી શકે છે લોકડાઉન, કારણ વગર બહાર નીકળવા પર 93 હજારનો દંડ

કોવિડ-19નો કહેર આખી દુનિયામાં છવાયો છે. તેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. 28 માર્ચ સુધીમાં બ્રિટનમાં કુલ 759ના મોત થયા છે. એક દિવસ પહેલા આ આંકડો 578 હતો. તેનો મતલબ એક દિવસમાં 181 લોકોના મોત થયા. 23 માર્ચથી દેશ ત્રણ અઠવાડિયા માટે લોકડાઉનમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકડોઉન 3થી વધીને 12 અઠવાડિયા સુધી રહેશે. […]

Continue Reading