સુલેમાનીના જનાજામાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા સર્વોચ્ચ નેતા, દીકરીએ આપી અમેરિકી સૈનિકો પર હુમલાની ખુલ્લી ધમકી

અમેરિકી હુમલામાં મૃત્યુ પામેલ ઈરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીને શ્રદ્ધાંજલી આપવા માટે સોમવારે તેહરાનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. જેમાં દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના મોટા નેતાઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન અયાતુલ્લા અલી ખામેનેઈ જનાજાની નમાજ પઢતાં-પઢતાં રડી પડ્યા. જનરલ સુલેમાનીને ગયા અઠવાડીયે બગદાદમાં મારવામાં આવ્યા હતા. સોમવારે સવારથી જ એંગેલૈબ સ્ક્વાયર […]

Continue Reading

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત, નવા વર્ષથી પાઠવી શુભેચ્છા

અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે પીએમ મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન બંનેએ એક બીજાને નવા વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ,તેમના પરિવાર અને અમેરિકાના લોકોને સારા સ્વાસ્થ્ય,સમૃદ્ધિ અને નવા વર્ષમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ આ માહિતી આપી છે. […]

Continue Reading

ટ્રમ્પ વિરુદ્ધ ઇરાકનો મોર્ચો, અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારીમાં લાગ્યુ ઇરાક

અમેરિકાના હવાઇ હુમલાને કારણે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને જોતાં ઇરાક તેની સેના છાવણીઓમાંથી અમેરિકન સૈનિકોને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇરાક તેના સંસદમાં આ  માટે મતદાન કરાવે તેવી સંભવાનાઓ છે, કારણ કે અમેરિકન હુમલામાં ઇરાનના જનરલ કાસિમ સુલેમાનીની મોત થયા પછી તેહરાન સમર્થક જૂથો દ્વારા આ સેના છાવણીઓ પર હુમલાની આશંકાઓ વધવા લાગી છે.  ઇરાકે […]

Continue Reading

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગે 50 કરોડથી વધારે વન્યજીવોનો ભોગ લીધો

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના જંગલોમાં લાગેલી ભીષણ આગમાં 50 કરોડથી વધારે વન્યજીવો બળીને રાખ થઇ ચૂક્યા છે. આ આગે અત્યાર સુધી 24 લોકોનો ભોગ લીધો છે અને હજારો લોકોને બેઘર કરી દીધા છે. પરંતુ લાખો હેક્ટર જંગલોમાં લાગેલી આગમાં મોટા પ્રમાણમાં વન્યજીવોની મોત પર સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. જોકે અગ્નિશામક વિભાગ અને સ્થાનિક લોકો આ […]

Continue Reading

પાકિસ્તાન ઉપદેશ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોને સુરક્ષા આપે: ભારત

નનકાના સાહેબ ગુરુદ્વારા પર કટ્ટરપંથીઓના હુમલો અને ઘટનાથી 48 કલાકમાં શિખ યુવકની હત્યા જેવા પાકિસ્તાનના કૃત્યોની નિંદા કરતા ભારતે તેને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.  પાકિસ્તાનના પેશાવરમાં શિખ યુવકની હત્યા મામલે ભારતે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, તે અન્ય દેશોને સલાહ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોની સુરક્ષાની વ્યવસ્થા પર ધ્યાન આપે. આ […]

Continue Reading

પાક.ની નફ્ફટાઈ : નનકાના સાહિબ પર હુમલાના 48 કલાકમાં શિખ યુવકની હત્યા

પાકિસ્તાનમાં શિખોના પવિત્ર ધાર્મિક સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા ઉપર કટ્ટરપંથિઓ દ્વારા કરાયેલા હુમલાની ઘટનાના 48 કલાકમાં જ પેશાવરમાં રવિવારે એક શિખ યુવકની હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે. રવિંદર સિંહ નામનો શિખ યુવક તાજેતરમાંજ મલેશિયાથી લગ્ન માટે પાકિસ્તાન આવ્યો હતો. ભારતે શિખ યુવકની હત્યાની ઘટનાની આકરી નિંદા કરી છે. પોલીસના મતે રવિંદર સિંહ ખૈબર પખ્તુન્ખ્વા […]

Continue Reading

નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર હુમલા પછી પણ સિદ્ધુ ISI પ્રમુખને ગળે લગાડશેઃ ભાજપ

પાકિસ્તાનમાં નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર થયેલા પથ્થરમારાની ઘટના પર ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાને લઇને ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધા છે. ભાજપના વરિષ્ઠ નેતા મીનાક્ષી લેખીએ કહ્યું કે આ મામલે કોંગ્રેસ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. નવજોત સિંહ સિદ્ધૂ ક્યાં ભાગી ગયા છે? જો આ ઘટના બાદ પણ તેઓ આઇએસઆઇ પ્રમુખને ગળે […]

Continue Reading

દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયોગ સામે શીખોનું પ્રદર્શન, SGPC તપાસ માટે ટીમ પાક. મોકલશે

પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર શુક્રવારે ભીડ દ્વારા થયેલા હુમલાના વિરોધમાં શનિવારે શીખ સમુદાયે પાક.ઉચ્ચાયોગ બહાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (DSGMC) અને અકાલી દળે આ હુમલામાં સામેલ લોકોની ધરપકડની માંગ કરી છે. બીજી તરફ ઘટનાના વિરોધમાં શીખ સમુદાયે ચાણક્યપુરી વિસ્તારમાં રસ્તા પર લોકોને લંગર જમાડ્યું હતું. આ મુદ્દે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક […]

Continue Reading

અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી વધતા સોનાના ભાવમાં ભારે તેજીઃ 10 ગ્રામ દીઠ 41,000ની સપાટી કુદાવી દીધી

અમેરિકાના એક હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થતા તેની વૈશ્વિક સ્તરે ઘેરા પડઘા પડ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીયસ્તરે પણ બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં સોનાના ભાવો આશરે 1 ટકા વધી ઔંસ દીઠ 1,543.66 ડોલર થયા છે. ત્યારે ઘરઆંગણે પણ સોના અને ચાંદીના ભાવોમાં આશરે 800 રૂપિયાનો ઉછાળો આવ્યો […]

Continue Reading

કોટાની સરકારી હોસ્પિટલમાં 34 દિવસમાં 105 બાળકોના મોત; વિવાદ થતાં મંત્રીના સ્વાગત માટે પાથરેલી ગ્રીન કાર્પેટ હટાવાઈ

જેકે લોન સરકારી હોસ્પિટલમાં સ્થિતિ સુધરવાનું નામ જ નથી લેતી. શુક્રવારે સવારે અહીં વધુ એક નવજાત બાળકનું મોત થયું છે. જે બાળકીનું મોત થયું છે તેનો 15 દિવસ પહેલાં જ જન્મ થયો હતો. માતા-પિતાએ હજી તેનું નામ પણ નહતું રાખ્યું. હોસ્પિટલમાં છેલ્લા 33 દિવસમાં 105 બાળકોના મોત થયા છે. 2019માં અહીં 963 બાળકોના મોત થયા […]

Continue Reading