ચંદ્ર પર પહોંચવાનું ભારતનું સપનું… ISRO 2020માં ચંદ્રયાન-3 લોન્ચ કરશે

વર્ષ 2019માં ભારત ચંદ્રની બહુ નજીક પહોચ્યું હતું પરંતુ અંતિમ ક્ષણોમાં સપનુ સાકાર ન થયું. હવે વર્ષ 2020માં ભારત ચંદ્રયાન-3ને લોન્ચ કરવા જઇ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપેલી જાણકારી મુજબ આ મિશનનો ખર્ચ ચંદ્રયાન- 2 કરતા ઓછો રહેશે. ચંદ્રયાન મિશન પર કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ કહેવુ ખોટુ રહેશે કે […]

Continue Reading

J&K: 2019માં 160 આતંકીઓનો ખાતમો, 102 જીવતા પકડાયા

એક તરફ સરકાર જમ્મુ-કાશ્મીરમાં પહેલી જાન્યુઆરીથી મોબાઇલ એસએમએસ સેવા ચાલુ કરી રહી છે ત્યાં રાજ્યના ડીજીપી દિલબાગ સિંહે રાજ્યમાં આતંકીઓ સામે સેના કાર્યવાહીની મહત્વની જાણકારી આપી છે. તેમણે આપેલી જાણકારી મુજબ વર્ષ 2019 દરમિયાન રાજ્યમાં કુલ 160 આતંકીઓનો ખાતમો કરવામાં આવ્યો અને 102 આતંકીઓ જીવતા પકડવામાં આવ્યા છે. તેમના મુજબ રાજ્યમાં આતંકી સંગઠનો સાથે જોડાવાની […]

Continue Reading

કાશ્મીરમાં આજે મધ્ય રાત્રીથી મોબાઈલ SMS સેવા પૂર્વવત થશે

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ હવે ધીરે-ધીરે સરકાર દ્વારા પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યાં છે. કાશ્મીરમાંથી સરકાર ઘાટીના લોકો માટે મોબાઈલ SMS સેવા શરૂ કરવા જઈ રહી છે. આજે મધ્યરાત્રીથી આ સેવા પૂર્વવત કરવામાં આવશે. આ વાત જમ્મુ કાશ્મીર સરકારના નિર્દેશક સૂચના રોહિત કંસલે જમ્મુમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી. રોહિત કંસલે કહ્યું કે, […]

Continue Reading

બાંગ્લાદેશએ ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં ઇન્ટનેટ સર્વિસ બંધ કરી

બાંગ્લાદેશ સરકારે ભારતની સરહદે આવેલા વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.બાંગ્લાદેશ સરકારે જણાવ્યું કે સુરક્ષા કારણોથી આવું કર્યું છે. આ પગલાથી લગભગ એક કરોડ લોકો મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે નહીં,બાંગ્લાદેશનાં ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટએ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરોને કહ્યું છે કે આગલી નોચિસ સુંધી ઇન્ટરનેટ સર્વિસ અટકાવી દેવામાં આવે. બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુંલેટરી કમિશન (BTRC)નાં […]

Continue Reading

2020માં દેશને બદલવા માટે લોકોના પ્રયાસો શરૂ રહેશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે, અમને આશા છે કે, 2020 ભારતને બદલવા અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત બનાવવા માટે લોકો દ્વારા સંચાલિત પ્રયાસોની નિરંતરતાના પ્રતિક હશે. આ વાત વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક અન્ય યૂઝર દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વર્ષ 2020ના ગીતને રિટ્વીટ કરતા કહ્યું. વર્ષ 2020ના ગીતમાં દેશની ઉપલબ્ધીઓની ચર્ચા કરવામાં […]

Continue Reading

સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચશે: નિર્મલા સિતારમણ

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સિતારમણએ મંગળવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સરકારી ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તથા અર્થવ્યવસ્થાને 5 ટ્રીલીયન ડોલરની બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના રજૂ કરી. પત્રકાર પરીસદમાં સિતારમણે કહ્યું કે વડાપ્રધાને સ્વતંત્રતા દિવસનાં ભાષણ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિસ્તારમાં 100 લાખ કરોડ રૂપિયાનાં મુડિરોકાણની વાત પહેલા જ કરી ચુક્યા છે. તેમણે […]

Continue Reading

દિશમાન ફાર્મા પર આઈટી રેડનો મામલો, રૂ.1700 કરોડથી વધુના બેનામી અને રૂ.327 કરોડના રોકડ વ્યવહારો મળ્યા

19 ડિસેમ્બરના રોજ આવકવેરા વિભાગે દિશમાન ફાર્માના 19 સ્થળે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં આજે ચોંકવાનારી વિગતો બહાર આવી છે. આ રેડમાં રૂ. 1700 કરોડથી પણ વધુના બેનામી વ્યવહારો બહાર આવ્યા છે. જ્યારે 90 ટકા શેલ કંપનીઓ બનાવી છે. માત્ર એટલું જ નહીં આ કેસમાં દિશમાન ફાર્માના ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ સંડોવણી બહાર આવી છે. જ્યારે […]

Continue Reading

રેલવેએ મુસાફર ભાડુ વધાર્યું: સ્લીપરમાં 2 પૈસા અને એસી ક્લાસમાં 4 પૈસા પ્રતિ કિમીનો વધારો, નવા રેટ નવા વર્ષથી લાગૂ થશે

ભારતીય રેલવે મંત્રાલયે મુસાફર ભાડામાં વધારો કર્યો છે. મંગળવારે ભારતીય રેલવે કોન્ફરન્સ એસોસિએશને મુસાફર ભાડુ દર્શાવતું એક ટેબલ જાહેર કર્યું. 1 જાન્યુઆરી 2020થી આ વધારો લાગૂ થશે. ટેબલના આધાર પર ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે 4 પૈસા પ્રતિ કિમી જ્યારે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા […]

Continue Reading

છ મહિનામાં ખરીદદાર નહીં મળે તો એર ઇન્ડિયા બંધ કરવી પડશે

ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે. એર ઇન્ડિયા  હાલમાં 60 […]

Continue Reading

J&K: પાંચ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા, ઓગષ્ટથી નજરકેદમાં હતા

ગત ઓગષ્ટ મહિનાથી નજરકેદમાં રાખવામાં આવેવા જમ્મુ-કાશ્મીરના નેતાઓ પૈકી પાંચ પૂર્વ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યનો વિશેષ દરજ્જો હટાવ્યાથી અત્યાર સુધી તેઓને નજરકેદમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને હજુ પણ નજરકેદમાં જ રાખવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે, રવિવારે પીડીપીએ જમ્મુ-કાશ્મીરના રાજનૈતિક નેતાઓની આઝાદી માટે ફરી […]

Continue Reading