બોરિસ જોનસનની જીતથી બ્રિટેનનાં મુસલમાનોમાં ફફડાટ, જાણો શું છે કારણ
બ્રિટેનમાં કંઝરવેટિવ પાર્ટીને ભારે બહુમત મળી ચુક્યો છે. પીએમ બોરિસ જોનસને કહ્યું છે કે તેમને હવે એક નવો જનાદેશ મળ્યો છે, જેનાથી તેઓ બ્રિટેનને યૂરોપીય યૂનિયનથી અલગ કરવાના બ્રેક્ઝિટને લાગુ કરી શકશે. બ્રિટિશ મીડિયા અનુસાર આ ચૂંટણી પરિણામો બાદ ત્યાંનાં મુસ્લિમોને લઇને પણ વાત શરૂ થઈ ચુકી છે. બ્રિટિશ મુસ્લિમોનું કહેવું છે કે નવી જૉનસન […]
Continue Reading
