ફિનલેન્ડની નવી વડાપ્રધાન માત્ર 34 વર્ષની, તસવીરો જોઈ વિશ્વાસ નહીં કરી શકો

સના મારિન નામની 34 વર્ષની યુવતી યુરોપિયન દેશ ફિનલેન્ડની વડાપ્રધાન બનવા જઈ રહી છે. આ સપ્તાહે એ વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે એ દુનિયાની સૌથી નાની વયની પ્રાઈમ મિનિસ્ટર હશે. ફિનલેન્ડમાં અત્યારે સોશિયલ ડમોક્રેટિક પાર્ટીની સત્તા છે. આ પાર્ટીના એન્ટી રીન વડા પ્રધાન હતા. હવે તેમણે રાજીનામુ આપતા પક્ષે તેમના ઉતરાધિકારી તરીકે સનાની પસંદગી કરી […]

Continue Reading

બોમ્બે હાઇકોર્ટે માફીયા ડોન અરૂણ ગવળીની ઉંમરકેદની સજા યથાવત રાખી

બોમ્બે હાઇોકોર્ટે સોમવારે માફિયા ડોન અરૂણ ગવળીને મહારાષ્ટ્ર સંગઠિત અપરાધ નિયંત્રણ કાયદો(મકોકા) અનુંસાર નીચલી અદાલત દ્વારા 2012માં આપવામાં આવેલી ઉંમરકેદની સજા યથાવત રાખી છે. ન્યાયમુર્તી બી પી ધર્માધિકારી અને ન્યાયમુર્તી સ્વપ્ના જોશીની બેન્ચે પુર્વ ધારાસભ્ય ગવળીની સાથે જ ગુનાઓમાં સામેલ કેટલાક અન્ય સાથીઓની સજાની પણ જાળવી રાખી છે.ત્યારબાદ ગવળીનાં વકીલ એસ.પાટીલે કહ્યું કે તે હાઇકોર્ટનાં […]

Continue Reading

ભારતીય જવાનોને હનીટ્રેપમાં ફસાવવાના પ્રયત્ન કરી રહી છે ISI: ભારત સરકાર

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)એ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓને ફસાવવા માટે હનીટ્રેપનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. સરકારે આ ખુલાસો રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કર્યો હતો.  રાજ્ય રક્ષા મંત્રી શ્રીપદ નાઇકે સોમવારે જણાવ્યું કે કર્મચારીઓ અને તેમના પરિવારજનોને નિયમિત રીતે વિદેશી ગુપ્તચર એજન્સી દ્વારા હનીટ્રેપ પર મોડસ ઓપરેન્ડી સ્તરે જાગરુત કરવામાં આવે છે.  […]

Continue Reading

બીજી T-20માં વિન્ડિઝનો આસાન વિજય, સિરીઝ 1-1થી સરભર

ઓપનર લેન્ડલ સિમન્સ અને એવિન લેવિસની ઝંઝાવાતી બેટિંગની મદદથી પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝે રવિવારે અહીં રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં ભારત સામે આઠ વિકેટે આસાન વિજય હાંસલ કરીને ત્રણ મેચની સિરીઝનો સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આમ 11મી ડિસેમ્બરે રમાનારી અંતિમ ટી20 નિર્ણાયક બની ગઈ છે. શિવમ દૂબેની આક્રમક અડધી સદીની સહાયથી ભારતે 171 રનના […]

Continue Reading

ઉન્નાવ: કમિશ્નરના આશ્વાસન પછી અંતિમ સંસ્કાર કરવા માટે થયો રાજી

ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ પીડિતનો પરિવાર અંતિમ સંસ્કાર માટે રાજી થઇ ગયા છે. કમિશ્રનરના આપવામા આવેલા ન્યાયના આશ્વાસન બાદ પીડિતાના પરિવારની તરફથી નોકરી, પરિવારની સુરક્ષા અને હથિયારનું લાઇસન્સ દેવાની માગને માનવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ પીડિતાના પાર્થિવ શરીરને શનિવારના રાતના જ ઉન્નાવ લઇ જવામા આવ્યુ છે. એના પછી આજે તેના અંતિમ સંસ્કારની વિધી […]

Continue Reading

જે ઈમારતમાં આગ લાગી હતી તેના તમામ માળ પર ફેક્ટરી હતી, બીજા માળે આગ લાગી ત્યારે અંદર 100 લોકો હતા

રાજધાનીમાં ફિલ્મિસ્તાન સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે લાગેલી ભીષણ આગમાં 44 લોકોના મોત થયા હતા. અહીં સાંકડી લગીમાં ચાર માળની ઈમારતના દરેક માળ પર પ્લાસ્ટીકનો સામાન અને બેગ બનાવવાની ફેક્ટરીઓ ચાલતી હતી. આગની લેપેટમાં આવી ગયેલુ આ મકાન 1,800 ફૂટના પ્લોટ પર બનેલુ છે. રવિવારે સવારે લગભગ 5:22 વાગે બીજા માળ પર આગ લાગી હતી […]

Continue Reading

રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટરીમાં આગ લાગવાથી 44ના મોત, કારખાનામાં 59 લોકો સૂઈ રહ્યાં હતા; બિલ્ડિંગના માલિકની ધરપકડ

રાજધાનીના રાણી ઝાંસી રોડ વિસ્તારના અનાજ માર્કેટમાં આવેલી એક ફેક્ટરીમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગમાં 44 લોકોના મૃત્યુ થયા હતા. એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટર કિશોર સિંહે જણાવ્યું કે મોટા ભાગના મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયા છે. હોસ્પિટલમાં અન્ય દર્દીઓ માટે ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી છે. દરમિયાન દિલ્હી પોલીસે જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તેના […]

Continue Reading

અનાજ મંડીમાં ઘણી ફેક્ટરી, તેમાં બાળકો પાસેથી પણ કામ લેવાય છે, સીડીઓ એટલી સાંકડી કે બે લોકો સાથે ન નિકળી શકે

અનાજ મંડીની જે બિલ્ડીંગમાં રવિવારે આગ લાગવાથી 43 જિંદગી ખાક થઇ ગઇ, તેની આસપાસની બિલ્ડીંગોમાં લોકો ખતરનાક પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. જ્યાં આગ લાગી તેનાથી લગભગ 150 મીટર દૂર આવી જ એક બિલ્ડીંગમાં ભાસ્કરે તપાસ કરી. પરિસ્થિતિથી જાહેર હતું કે નાનો અકસ્માત પણ અઙીં મોટા નુકસાનનું કારણ બની શકે છે. આ ફેક્ટરીઓમાં કામ કરવામાં […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં લોકોમાં ભભુક્યો રોષ, રાજધાની દિલ્હીને લાગી ઝાળ, યુવતીઓ બેભાન

હૈદરાબાદથી લઈને ઉન્નાવ સુધી દિકરીઓ પર ગેંગરેપ અને સળગાવવાની દર્દનાક ઘટનાઓ વિરૂદ્ધ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. રાજધાની દિલ્હીને દુષ્કર્મ અને ત્યાર કરવામાં આવી રહેલી હત્યાઓના રોષની ઝાળ રાજધાની દિલ્હીને લાગી છે. દિલ્હીના રાજઘાટથી લઈ ઈન્ડિયા ગેટ સુધી લોકોએ કેંડલ માર્ચનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈ અને દિલ્હી મહિલા આયોગની ચેરમેન સ્વાતિ માલિવાલ […]

Continue Reading

ન્યાય બદલાનું રુપ ધારણ કરે ત્યારે પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે: ચીફ જસ્ટિસ બોબડે

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ ન્યાયના નામે કરવામાં આવતી હત્યાઓની ટીકા કરી છે. તેમના મુજબ જ્યારે ન્યાય બદલાનું રુપ છે ત્યારે તે તેનુ ચરિત્ર ગુમાવી બેસે છે. રાજસ્થાનના જોધપુરમાં શનિવારે એક કાર્યક્રમ દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કરી હતી. તેમની આ ટીકા એવા સમયે આવી છે, જ્યાં હૈદરાબાદ ગેંગેરેપ-મર્ડરના આરોપીઓનું તેલંગાણા પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું […]

Continue Reading