‘ન્યાયમાં મોડુ થવાનો અર્થ ન્યાય ના મળ્યા સમાન છે’ લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ખુશ છે, કેમ?

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં જે કંઇ બન્યું એની પર સમગ્ર દેશ બે ભાગોમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે, કોઇ પોલીસ એન્કાઉન્ટરનો સાચો ન્યાય દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો દેશના કાયદાનું અપમાન ઠેરવી રહ્યા છે.  દેશમાં મોટાભાગના લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ખુશ છે, કેમ? અંગ્રેજીમાં એક કહેવત છે જેનો અર્થ થાય છે કે, ‘ન્યાયમાં મોડુ થાય […]

Continue Reading

ફરિયાદ કરવા પહોંચેલી મહિલાને ઉન્નાવ પોલીસે કહ્યુ, હજી રેપ થયો નથીને, થશે ત્યારે જોઈશું

ઉન્નાવમાં રેપનો શિકાર બનેલી એક પીડિતાને જીવતી સળગાવી દેવાયા બાદ આ જિલ્લો રાતોરાત દેશમાં કુખ્યાત બની ચુક્યો છે. ઉન્નાવમાં પોલીસ મહિલાઓ સાથે કયા પ્રકારનો વહેવાર કરે છે તેનો વધુ એક કિસ્સો એક ન્યૂઝ ચેનલના અહેવાલથી પ્રકાશમાં આવ્યો છે.આ ચેનલ સાથે વાતચીતમાં વધુ એક મહિલાએ કહ્યુ હતુ કે, મારી સાથે ગુંડાઓએ રેપની કોશીશ કરી હતી.હું જેમ […]

Continue Reading

હું મરવા નથી માગતી, મને સળગાવનારાને સજા અપાવજો : ઉન્નાવ રેપ પીડિતા

ઉન્નાવમાં એક રેપ પીડિતાને તેના પર રેપ કરનારા આરોપીઓએ જ જીવતી સળગાવી દીધી હતી. પીડિતા 90 ટકા સળગી ગઇ છે અને હાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તડપી રહી છે. તેણે પોતાના ભાઇને કહ્યું હતું કે મારે જીવવું છે, હું મરવા નથી માગતી, દોષિતોને બિલકુલ છોડતા નહીં. બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે યુવતીની સ્થિતિ અતી […]

Continue Reading

ન્યાય માટે વલખા મારતી ઉન્નાવ ગેંગરેપની પીડિતાએ આખરે દમ તોડી દીધો

ઉન્નાવ ગેંગરેપની પીડિતા જેને આ સપ્તાહે આરોપીઓએ જીવતી જલાવી દેવાના પ્રયાસ કર્યા હતા અને 90 ટકા દાઝી ગઇ હતી એનું આખે અવસાન થયું હતું. દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આરોપીઓને એક મહિનામાં મોતની સજા આપવાની માગણી કરી હતી જ્યારે પીડિતાનાં કુટુંબીજનોએ આરોપીઓને હૈદરાબાદના આરોપીઓની જેમ ઠાર કરવાની માગણી કરી હતી. ગુરૂવારે એને એરબસ દ્વારા […]

Continue Reading

દોષીએ દયા અરજી પાછી ખેંચવા માંગ કરી, કહ્યું- તેના પર મારી સહી નથી

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ચાર દોષીતો પૈકી એક વિનય શર્માએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવેલી દયાની અરજી પાછી લેવામાં આવે. વિનયે આજે કહ્યું હતું કે અરજી પર મારી સહી નથી. વિનય આ કેસનો એક માત્ર દોષી છે કે જેણે દયાની અરજી કરી હતી. અધિકારીઓના મતે ગૃહ મંત્રાલયે દયા અરજી પર અંતિમ સુનવણી માટે રાષ્ટ્રપતિને […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, CJIએ કહ્યું- બદલાની ભાવનાથી ક્યારેય ન્યાય ન કરાય

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર વિશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં મારવાની ઘટનાની નિંદા કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ એસ.એ બોબડેએ કહ્યું છે કે, ન્યાય ક્યારે ઉતાવળ કે ઉશ્કેરાટમાં ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જો ન્યા બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ […]

Continue Reading

પ્રિયંકા દુષ્કર્મ પીડિતના પરિવારજનોને મળ્યા, કહ્યું- પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવતો હતો, ભાજપે આરોપીઓને છાવર્યા

ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. […]

Continue Reading

ભાગેડું સ્વામી નિત્યાનંદ માટે ભારતે તેના તમામ દુતાવાસને આપી ‘લુકઆઉટ નોટિસ’

કાયદાની આંખમાં ધુળ નાખીને વિદેશ ફરાર થઇ ગયેલા સ્વામી નિત્યાનંદને શોધવા માટે વિદેશ મંત્રાલયે તેની તમામ એલચી કચેરીઓને ‘લુક આઉટ નોટિસ’જારી કરી છે.સરકારે પોતાના તમામ મિશન અને પોસ્ટને સ્વામી નિત્યાનંદ અંગે માહિતી આપવાનું અને સ્થાનિક સરકારોને તેના અંગે જાણકારી આપવાનું કહ્યું છે. વિદેશ વિભાગનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર નિત્યાનંદ ક્યાં છે તે અંગે કોઇ માહિતી નથી,પરંતું […]

Continue Reading

હૈદરાબાદ કેસમાં ન કોઈ કોર્ટ, ન દયાની અરજી અને સીધો ફેંસલો; દિશાના પિતાએ કહ્યું- દીકરીની આત્માને શાંતિ મળી

તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પોલીસ આરોપીઓને લઈને અંડરબ્રીજ પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી ભાગવા લાગ્યા હતા અને ત્યારપછી પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસઃ જીવતી સળગાવાયેલી પીડિતાએ બેભાન થતા પહેલા કહ્યુ, આરોપીઓને છોડતા નહી

હૈદ્રાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. હાલમાં તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ઉન્નાવ રેપ કેસમાં આરોપીઓએ જીવતી સળગાવેલી યુવતીને ગઈકાલે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે બેહોશ થતા પહેલા સતત એક જ વાતનુ રટણ કરતી રહી હતી […]

Continue Reading