સુદાનની સિરામિક ફેક્ટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીયોના મોત

સુદાનમાં સિરામિક ફેક્ટરીમાં મંગળવારે એલપીજી ટેન્કરમાં વિસ્ફોટ થતા 18 ભારતીય સહિત 23 લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ દુર્ઘટનામાં 130થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ઘટનાની પુષ્ટિ કરતા ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે. સુદાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે જણાવ્યું કે, ખાર્તૂમમાં સિરામિક ફેકટરીમાં થયેલી આ દુર્ઘટનામાં અનેક ભારતીયો ગંભીર રીતે […]

Continue Reading

બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવી ગુનો છે, હૈદરાબાદ કાંડની પીડિતાની ઓળખ જાહેર કેમ કરાઇ?

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં દિલ્હી સુપ્રીમ કોર્ટે કેટલીક મીડિયા સંસ્થાઓ દ્વારા પીડિતાની ઓળખ જાહેર કરવા વિરુદ્ધ દાખલ અરજી પર બુધવારે કેન્દ્ર સરકાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને દિલ્હી સરકારો પાસેથી જવાબ માંગ્યા છે.  જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેંચે કેન્દ્ર અને ત્રણ રાજ્ય સરકારો સાથે કેટલીક મીડિયા સંસ્થાઓ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ નોટિસ […]

Continue Reading

ચિદંબરમને 106 દિવસ જેલમાં રાખવા બદલો લેવા સમાન હતું: રાહુલ ગાંધી

INX Media Caseમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને સુપ્રીમ કોર્ટે રાહત આપતા જામીન મંજૂર કર્યા છે. પી. ચિદંબરમ ગુરુવારે સંસદના શિયાળુ સત્રમાં ભાગ લે એવી સંભાવનાઓ છે. જેની જાણકારી તેમના પુત્ર કાર્તિ ચિદંબરમે આપી હતી. જો કે આ દરમિયાન કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સરકાર વિરુદ્ધ આકરી પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું […]

Continue Reading

જામીન મળ્યા બાદ ચિદંબરમ જેલમૂક્ત થયા, તિહાર જેલ બહાર સમર્થકોએ સ્વાગત કર્યુ

પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમ તિહાર જેલમાંથી બહાર આવી ચૂક્યા છે. INX Media કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે એમના જામીન મંજૂર કરતા તેમને રાહત આપી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી સમર્થકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું અને એમના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ચિદંબરમ ગુરુવારે પત્રકારો સાથે વાત કરશે. પિતાના લેવા માટે જેલ બહાર આવેલા પુત્ર કાર્તિએ તેમની મૂક્તિ […]

Continue Reading

ઉત્તરપ્રદેશના રાજભવનને ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ એલર્ટ

ઉત્તરપ્રદેશના લખનૌ સ્થિત રાજભવનને ડાયનામાઈટથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી આપનારા ઉગ્રવાદી સંગઠન TSPCએ લખ્યું છે કે, જો 10 દિવસની અંદર રાજ્યપાલ રાજભવનને છોડીને નહી જાય તો રાજભવન ઉડાવી દેવામાં આવશે. જે બાદ રાજ્યપાલ આનંદીબેન પટેલના અધિક મુખ્ય સચિવે ગૃહ વિભાગને પત્ર મોકલી દીધો છે. પોલીસ આ મામલે એલર્ટ મોડમાં છે. આ પત્ર ઝારખંડના […]

Continue Reading

બેંક ડૂબી જાય તો એકાઉન્ટમાં જમા માત્ર એક લાખ રૂપિયા જ સુરક્ષિત: RBI

બેન્કોની જમા રકમનો વીમો કરાવનારી DICGCએ ન્યૂઝ એજન્સી PTI દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં કહ્યું, આ બચત, ફિક્સ્ડ ડિપોઝિટ, કરંટ અને રિકરિંગ ડિપોઝિટ ખાતાને કવર કરે છે. જો કોઇ બેન્ક ડુબી જાય છે અથવા દેવાળુ ફુંકે તો તેના ખાતાધારકને વધારેમાં વધારે 1 લાખ રૂપિયા જ મળશે, પછી ભલે ને તેના ખાતામાં લાખો રૂપિયા જ કેમ […]

Continue Reading

પબજી પર પ્રતિબંધ મુકવામાં આવે, સંસદમાં પણ ઉઠી માગ

ટીનએજર્સમાં ભારે ક્રેઝ બની ચુકેલી પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગણી સંસદમાં ગૂંજી ઉઠી હતી. આજે સંસદમાં કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના કન્યાકુમારીા સાંસદ એચ વસંત કુમારે આ માંગણી મુકીને કહ્યુ હતુ કે, હું સરકારને બ્લુ વ્હેલ અને પબજી જેવી ગેમ પર પ્રતિબંધ મુકવા માટે માંગણી કરુ છું. સાંસદે કહ્યુ હતુ કે, દુનિયાના ઘણા દેશોમાં આ ગેમ […]

Continue Reading

ભારતીય નૌસેનાએ ચીનના જહાજને ભારતીય જળ સીમામાંથી ભગાડ્યુ

ભારતીય નૌસેનાએ આંદામાન નિકોબાર પાસે શંકાસ્પદ હાલતમાં જોવા મળેલા ચીનના એક જહાજને ભાગવાની ફરજ પાડી હતી. મળતી વિગતો પ્રમાણે ચીનનુ જહાજ શી યાન પર ભારતીય નૌસેનાના પી એઈટ વિમાનની નજર પડી હતી. પોસાઈડન-8 નામનુ વિમાન દરિયામાં અન્ય દેશોના જહાજોની ભાળ મેળવવાનુ કામ કરે છે. એવી આશંકા છે કે, ચીન આ જહાજ થકી ભારતીય નૌસેનાની હિલચાલની […]

Continue Reading

કોંગ્રેસ પાર્ટી પર હૈદરાબાદની એક કંપની પાસેથી રૂપિયા 170 કરોડ લેવાનો આરોપ, આવક વેરા વિભાગે નોટિસ ફટકારી

આવક વેરા (IT) વિભાગે મંગળવારે હૈદરાબાદની એક કંપની પાસેથી મોટી રકમ મેળવવા બદલ કોંગ્રેસ પક્ષને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ પર આ કંપની પાસેથી રૂપિયા 170 કરોડની રકમ ફંડ સ્વરૂપમાં મળી હતી. વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસેથી સ્પષ્ટતા માગવામાં આવી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ના અધિકારીઓના મતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામકાજ […]

Continue Reading

રાજ્યસભામાં SPG બિલ પાસ, અમિત શાહ કહ્યું- ગાંધી પરિવારની સુરક્ષા બદલવામાં આવી છે, હટાવવામાં નહીં

ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે […]

Continue Reading