PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું, હાર અને જીત જીવનનો એક ભાગ
ન્યૂઝીલેન્ડે ભારતને ઇંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમવામાં આવેલી સેમિફાઇનલ મેચમાં 18 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે સાથે જ ભારતની વિશ્વકપમાં સફરનો અંત આવ્યો છે. ટીમ ઇન્ડિયાની મેચ હારવા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમના શાનદાર પ્રદર્શન બદલ તેમને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, હાર-જીત એ એક જીવનનો ભાગ છે, અમે […]
Continue Reading
