શત્રુઘ્ન સિન્હા 28 માર્ચે રાહુલ ગાંધીની હાજરીમાં થશે કોંગ્રેસ પક્ષમાં શામેલ

ભાજપના બાગી નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુઘ્ન સિન્હા માર્ચના અંતમાં કોંગ્રેસનો હાથ પકડી શકે છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર શત્રુઘ્ન સિન્હા 28 કે 29 માર્ચે નવી દિલ્લીમાં કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે. સોમવારે બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે પટનામાં પત્રકારોને આ જાણકારી આપી. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ […]

Continue Reading

હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે

બળાત્કાર મામલે કોર્ટમાં સજા કાપી રહેલા સ્વયંભૂ સંત આસારામને મંગળવારે રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આસારામની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. એટલુ જ નહિ હાઈકોર્ટે આસારામની જામીન અરજી પણ ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે સગીરા સાથે રેપ કેસમાં આસારામને જોધપુરની એક અદાલતે દોષી ગણાવીને આજીવન કેદની સજા સંભળાવી […]

Continue Reading

દેશના 20 ટકા ગરીબ પરિવારોને વર્ષે 72 હજાર રૂપિયા આપીશું : રાહુલ ગાંધી

ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો પ્રજાના જાતભાતના વચનો આપતા હોય છે. તેમા કોંગ્રેસના રાહુલ ગાંધી પણ બાકાત નથી. લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટો વાયદો કર્યો છે. મોદી સરકારને સત્તા પરથી હટાવવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ […]

Continue Reading

દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો તો અમે અહીં 10 સિંગાપુર બનાવી દઈશુઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો તે દિલ્લીની અંદર 10 સિંગાપુર બનાવી દેશે. પડપડગંજમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા કેજરીવાલ આગામી લોકસભા ચૂંટણીમાં લોકોનો સાથ માંગ્યો જેથી દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળી શકે. તેમણે કહ્યુ કે અમે દિલ્લીમાં 10 સિંગાપુર બનાવી દઈશુ જો દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો […]

Continue Reading

આવક કરતા વધુ સંપત્તિ મામલે મુલાયમ-અખિલેશની વધી શકે છે મુશ્કેલી, SCએ CBIને નોટિસ મોકલી

લોકસભા ચૂંટણી પહેલા આવક કરતા વધુ સંપત્તિ મામલે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવની મુશ્કેલી વધી શકે છે. રાજકીય કાર્યકર્તા વિશ્વનાથ ચતુર્વેદીની અરજી પર સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નોટીસ પાઠવી બે અઠવાડિયામાં કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. કેસમાં આગામી સુનાવણી 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે. અરજીમાં સીબીઆઇને કોર્ટમાં પોતાની તપાસનો રિપોર્ટ રજૂ કરવાની […]

Continue Reading

પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકનો શ્રેય કોઇએ પણ ન લેવો જોઇએ: નિતિન ગડકરી

પોતાના બેફાટ નિવેદન માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલ એર સ્ટ્રાઇક-2ને રાજકીય મુદ્દો ન બનાવવામ અંગે નિવેદન આપવામાં આવ્યું છે. ગડકરીએ પોતાના સંબોધનમાં પાર્ટીમાં કોઇ પણ પદ માટે દાવેદારીને નકારતા અને પ્રધાનમંત્રી પદ માટે હરોળમાં હોવાની અફવાનું ખંડન કરતા જણાવ્યું કે, પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓ વિરુદ્ધ વાયુસેના દ્વારા જે કાર્યવાહી કરવામાં […]

Continue Reading

રાજકોટમાં MLA લલિત વસોયાના કાફલાની કારની ટક્કરે દિશાની મહેતા નામની યુવતીનું મોત

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના કાફલાની કાર સાથે અથડાતા ઘાયલ થયેલ દિશાની મહેતા નામની યુવતીનું આજે સોમવારે સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. દિશાની ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તેમજ સારી ગાયક કલાકાર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે સાંજે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા એક ટીવી ચેનલની ડિબેટમાં ભાગ લેવા કાર દ્વારા જઇ રહ્યા […]

Continue Reading

મનોહર પર્રિકરનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો તે એકેડમીમાં કથિત ‘શુદ્ધિકરણ’ હવન કરાતા વિવાદ

તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું હતું અને તેમના મૃતદેહને જે કલા એકેડમીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો ત્યાં કથિત રીતે એક ‘શુદ્ધિકરણ’ હવન કરવામાં આવ્યો હોવાના અહેવાલ મીડિયામાં આવ્યા છે. જ્યાર બાદ ગોવા સરકારના મંત્રીએ ખુલાસો કરતા કહ્યું છે કે ત્યાં માત્ર હવન કરવામાં આવ્યો છે. શુદ્ધિકરણ જેવું કશું કરવામાં નથી […]

Continue Reading

હાર્દિક પટેલને કૉંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં કેમ સ્થાન અપાયું?

હાર્દિક પટેલ ગુજરાતમાં પાટીદાર નેતા તરીકે જ જાણીતા છે અને પાટીદાર અનામત વખતે તેમણે દેશમાં વિવિધ વિસ્તારોમાં પ્રવાસ ખેડ્યો હતો. હાર્દિક પટેલની ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ઊભું કરવામાં ચાવીરૂપ ભૂમિકા રહી છે. તેમની સભામાં હજારો માણસો આવતા હતા અને હાર્દિકની સભાઓ માનવમેદનીથી છલકાતી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની અનેક બેઠકો ઉપર કુર્મીઓ 6થી 11 ટકા વસતી ધરાવે છે. વિધાનસભામાં […]

Continue Reading

કેટલાક નેતા શોખ પૂરો કરવા માટે PM બનવા માગે છે: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે જનતા માત્ર એટલા માટે વોટ ન આપી દે કે કોઈને વડાપ્રધાન બનવાનો શોખ થયો હોય કે પીએમ બનવાની લ્હાયમાં ઉંમર વીતતી જતી હોય. ભાજપ અધ્યક્ષે વિપક્ષ પર નિશાન તાકીને કહ્યું હતું કે એક તરફ દેશનો વિકાસ કરનારા નરેન્દ્ર […]

Continue Reading