સ્મૃતિ ઈરાનીના સાંસદ ભંડોળમાં કૌભાંડ
ગુરુવારે કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો હેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ નેતાઓએ PM નરેન્દ્ર મોદીને સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. શક્તિ સિંહ ગોહિલે કહ્યુ, વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે હુ ખાતો નથી, ખાવા દેતો […]
Continue Reading
