ફોટો કોપી થયેલા દસ્તાવેજો દેશની સુરક્ષા માટે સંવેદનશીલ

સનસનાટીપૂર્ણ રાફેલ પેપર લીકને લઇને સંરક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, આનાથી દેશની એકતા અને અખંડતા તથા સુરક્ષાની સાથે બાંધછોડ કરવામાં આવી છે. આજે રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકારની મંજુર વગર રાફેલ યુદ્ધ વિમાન ડિલના સંવેદનશીલ દસ્તાવેજોની ફોટો કોપી કરવામાં […]

Continue Reading

ભાજપમાંથી વય મર્યાદા નાબૂદ કરતા અડવાણી અને મુરલી મનોહર ચૂંટણી લડે તેવી શક્યતા

નવી દિલ્હી: ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. તેથી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતાકુમાર અને એવા અન્ય વયોવૃદ્ધ નેતાઓ માટે ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. શુક્રવારે રાત્રે ભાજપ સંસદીય સમિતિની બેઠકમાં વયનું કોઇ માપદંડ નક્કી કર્યા વિના ચૂંટણી જીતી શકનારા નેતાઓને ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો હતો. […]

Continue Reading

દરેક ગરીબ વ્યકિતને આવકની અમારી ગેરેંટી : રાહુલ

ગુજરાતમાં કોંગ્રેસની કારોબારીની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ગાંધીનગરમાં પ્રચંડ રેલીને સંબોધી હતી જેમાં રાહુલે ખેડૂતો, જવાનો, ન્યાયપાલિકા અને રોજગારના મુદ્દા ઉપર મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે, આ હુમલાના જવાબદાર ત્રાસવાદી મસુદ અઝહરને કોંગ્રેસ સરકારે પકડ્યો હતો પરંતુ ભાજપની સરકારે મસુદ અઝહરને છોડી મુક્યો […]

Continue Reading

હાર્દિક જ્યાં ચૂંટણી લડશે ત્યાં પાટીદારો તેનો વિરોધ કરશે : લાલજી પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના કન્વીનર હાર્દીક પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ ગયા છે અને કહ્યું છે કે, આગામી લોકભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા ફાળવવામાં આવેલ સીટ પરથી લડશે. આ પ્રસંગે સત્તા લાલચુ હાર્દિક પટેલ પર SPGના લાલજી પટેલના પ્રહાર કર્યા છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર […]

Continue Reading

લખનઉના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી શકે છે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં લાગી ગયાં છે. એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશના અનેક વર્તમાન સાસંદો અને મંત્રીઓની ટિકિટ કાપવા અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. એ સાથે જ કેટલાંક સાંસદો અને મંત્રીઓની બેઠકોમાં ફેરબદલ પણ થઇ શકે છે. હવે એવા સમાચાર છે કે લખનઉના […]

Continue Reading

ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી : ચૂંટણી પંચે હટાવવાના આદેશ કર્યાં

લોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં […]

Continue Reading

હવા પ્રદૂષણથી ભારતમાં સરેરાશ જીવન 4 વર્ષ ઘટ્યુ.

હવામાં ફેલાઇ રહેલું પ્રદૂષણ જીવન માટે ખતરનાક નીવડે છે, રાજધાની દિલ્હી તેનું જીવંત ઉદાહરણ છે. પરંતુ તાજેતરમાં શિકાગો વિશ્વવિદ્યાલય દ્વારા એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્ષ રિપોર્ટમાં ભારત માટે ચોંકાવનારી માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટ મુજબ જીવન પર પ્રદૂષણ પડતી અસર એચઆઇવી જેવા ઘાતક રોગ અને ધુમ્રપાનથી થતા નુકસાન કરતા પણ વધારે ખતરનાક છે. આ રિપોર્ટ મુજબ […]

Continue Reading

રાહુલ ગાંધીનો રણટંકાર, કહ્યું- સરકાર વાસ્તવિક મુદ્દા પર બોલતી નથી

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં હવે એક માસમાં લોકસભા ચૂંટણી યોજાનારી છે ત્યારે મંગળવારે કોંગ્રેસના મોવડીમંડળે ગુજરાતમાં 58 વર્ષમાં પ્રથમ વખત કારોબારી યોજી હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જનસંકલ્પ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અડાલજમાં કોંગ્રેસની જનસંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ […]

Continue Reading

હાર્દિક પટેલને આજે કોંગ્રેસમાં સત્તાવાર રીતે લઇ લેવાયો છે.

લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપે છેલ્લા એક મહિનામાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને તોડી નાખ્યા છે. કોંગ્રેસની યુવા નેતાગીરી સામે છેલ્લા એક વર્ષથી જબરજસ્ત અસંતોષ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર દ્વારા વારંવાર ભાજપમાં જવાની ધમકી આપીને બ્લેકમેઇલીંગ કરી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિવિધ કમિટીઓ બનાવી હતી. આ તમામ કમિટીઓમાં અલ્પેશને […]

Continue Reading

પ્રિયંકા ગાંધી : તમારો વોટ એક હથિયાર છે.

કોંગ્રેસની વર્કિંગ કમિટીમાં ભાગ લેવા માટે સૌ પ્રથમ વખત ગાંધી આશ્રમ અને ગુજરાતની મુલાકાતે આવેલા પ્રિયંકા ગાંધીએ જનસંકલ્પ રેલીમાં આપેલા વક્તવ્ય દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ન લીધું. પરંતુ આકરા રાજકીય પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અનેક મુદ્દાઓ ઉછળશે પરંતુ આ સંજોગોમાં આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. તમે જાગરુક થાવો […]

Continue Reading