સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાત માટે નવા નિયમ

આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ ઈચ્છતી જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચ […]

Continue Reading

લોકસભા માટે દક્ષિણ ભારતમાં ભાજપનું ગઠબંધન

લોકસભા ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપે પોતાની નીતિ કાયમ રાખવા સાથે સાથે નવા સહયોગી પક્ષોને સાથે લેવા પ્રયાસો હાથ ધર્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના બીજા દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તામિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઈએડીએમકે) સાથે મળી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.ભાજપ આ ગઠબંધનમાં પીએમકે અને ડીએમડીકેને પણ સાથે […]

Continue Reading

આસામને બીજું કાશ્મીર બનવા નહીં દેવાય: અમિત શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આસામની મુલાકાત દરમ્યાન કહ્યું હતું કે સુરક્ષા જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ કરાશે નહીં. એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થક આતંકવાદીઓને કોઈપણ કિંમતે બક્ષાસે નહીં. પાકિસ્તાનના કાયરતાભર્યા હુમલાનો બદલો લેવાશે. કેન્દ્રમાં કૉંગ્રેસ નહીં પણ મોદી સરકાર છે. કૉંગ્રેસ અને આસામ ગણ પરિષદને […]

Continue Reading

કાશ્મીર હુમલોઃ જાણો કોણે શું કહ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પુલવામામાં જવાનો પરનો હુમલો ઘૃણાજનક હતો. હું એ હેવાનિયતભર્યા હુમલાને સખત રીતે વખોડું છું. જવાનોનું બલિદાન એળે નહીં જાય. આખું રાષ્ટ્ર આજે હુમલામાં શહીદ થયેલા જવાનોના કુટુંબીઓની પડખે ઊભું છે. આજનો સીઆરપીએફ પરનો પાશવી હુમલાની ઘટના અત્યંત દુ:ખદાયક અને વ્યાકુળ કરનારી હતી. રાષ્ટ્ર માટે પોતાનો જાન ન્યોછાવર કરનાર […]

Continue Reading

50 વર્ષનો યોગાનુયોગ : વલસાડમાં જે જીતે તેની સરકાર બને

કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગું વલસાડનાં ધરમપુરથી ફૂંકયું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક પરથી જે પક્ષનો ઉમેદવાર જીતે છે તેની સરકાર બને છે એવો યોગાનુયોગ સ્વ. ઇન્દિરા ગાંધીથી ચાલ્યો આવે છે. જોકે અહીં જ્યારે અપક્ષ કે કૉંગ્રેસ ભાજપ સિવાયનો ઉમેદવાર જીતે ત્યારે સંયુક્ત સરકાર બની હોવાનો પણ અનોખો યોગાનુયોગ છે. 1980માં સ્વ. […]

Continue Reading

તો હું તેમની ધોલાઈ કરીશ, જાણો નિતિન ગડકરીએ કોને કહ્યું

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જાતિવાદ અંગે જણાવ્યું છે કે, તેમના ક્ષેત્રમાં જાતિવાદ માટે કોઇ જગ્યા નથી, તેમણે ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, જાતિવાદ અંગે વાત કરનારાઓની ધોલાઇ કરવામાં આવશે. પિંપડી ચિંચવાડમાં પુનરુત્થાન સમરસતા ગુરુકપલમ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, સમાજને આર્થિક અને સામાજીક સમાનતાના આધારે સાથે લાવવા જોઇએ અને […]

Continue Reading

પ્રિયંકાનો UPમાં રોડ શૉ, ભાજપની સવર્ણ વોટબેન્ક છે ટાર્ગેટ

ઉત્તર પ્રદેશમાં લાંબા સમયના રાજકીય વનવાસ બાદ કોંગ્રેસ પાર્ટી ફરી એક નવા દાંવ સાથે રાજકીય અખાડામાં ઉતરવા જઇ રહી છે. પ્રિયંકા ગાંધી સોમવારે લખનઉમાં રોડ શોનો પ્રારંભ કર્યો છે. રાજકારણ ભલે પ્રિયંકા ગાંધીને એક રાજકીય રમત સ્વરૂપે જોઇ રહ્યું છે પરંતુ કોંગ્રેસ 2022માં યુપીના સીએમ ઉમેદવાર બનાવવા માગે છે તેવું પણ કેટલાક લોકોનું માનવું છે. […]

Continue Reading

રાહુલ ગાંધીએ PM મોદી અંગે આ શું કહી દીધું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્રમક પ્રહાર કરતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે મોદીને ‘ડરપોક’ લેખાવ્યા હતા અને રાફેલ તેમ જ રાષ્ટ્રીય સુરક્ષાને મામલે સામસામે બેસીને પાંચ મિનિટ ચર્ચા કરવા પડકાર્યા હતા. પક્ષના લઘુમતી વિભાગના મેળાવડાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર દેશની સંસ્થા પર કબજો જમાવવાના પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો […]

Continue Reading

પ્રિયંકા ગાંધીએ સત્તાવાર કોંગ્રેસમાં કાર્યભાર સંભાળ્યો

પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે કૉંગ્રેસનાં મહામંત્રી તરીકેનાં હોદ્દાનો હવાલો સંભાળી લીધો હતો અને હવે તે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પક્ષની બાબતોનું સુકાન સંભાળશે. મનીલૉન્ડરિંગ અંગેના કેસને મામલે પતિ રૉબર્ટ વાડ્રાને પૂછપરછ માટે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)નાં કાર્યાલયે મૂક્યા બાદ પ્રિયંકા અકબર રોડસ્થિત પક્ષના વડામથકે આવી પહોંચ્યાં હતાં. પક્ષના કાર્યાલય ખાતે 15 મિનિટના રોકાણ દરમિયાન ત્યાં એકઠી થયેલી […]

Continue Reading

મમતા બેનરજીને યોગીનુ કુંભમેળામાં આવવા નિમંત્રણ, કહ્યું કે સદબુધ્ધિ મળશે

લખનૌ,તા.6.ફેબ્રુઆરી 2019, બુધવાર પશ્ચિમ બંગાળમાં કોઈ પણ પ્રકારે તૃણમુલ કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં પછડાટ આપવા માંગતી ભાજપે પોતાના સ્ટાર પ્રચારક તરીકે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતાર્યા છે. મમતા બેનરજીની સરકારે મંગળવારે યોગીના હેલિકોપ્ટરને લેન્ડિંગ માટે મંજૂરી નહી આપ્યા પછી પણ યોગી રોડ માર્ગે રેલીને સંબોધન કરવા પહોંચ્યા હતા. યુપીના મુખ્યમંત્રી યોગીએ કહ્યુ હતુ કે જો રાજ્યમાં ભાજપની […]

Continue Reading