દિલ્હી આગ: PMOએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી
દિલ્હીના રાની ઝાંસી રોડ વિસ્તાર સ્થિત અનાજ મંડીમાં ભીષણ આગ લાગવાથી 43 લોકોના મોત નીપજ્યા છે. ઘટનામાં મૃતકોના પરિજનો માટે PMOએ વળતરનું એલાન કર્યુ છે. પીએમઓએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ ઘટનામાં ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અગાઉ વડાપ્રધાને આ ઘટનાને ઘણુ ભયાવહ જણાવ્યુ હતુ. PM મોદીએ […]
Continue Reading
