દિલ્હી આગ: PMOએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી

દિલ્હીના રાની ઝાંસી રોડ વિસ્તાર સ્થિત અનાજ મંડીમાં ભીષણ આગ લાગવાથી 43 લોકોના મોત નીપજ્યા છે. ઘટનામાં મૃતકોના પરિજનો માટે PMOએ વળતરનું એલાન કર્યુ છે. પીએમઓએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ ઘટનામાં ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અગાઉ વડાપ્રધાને આ ઘટનાને ઘણુ ભયાવહ જણાવ્યુ હતુ. PM મોદીએ […]

Continue Reading

જન્મદિવસ / જાણો શા માટે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી

કોંગ્રસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી 9મી ડિસેમ્બરે 73 વર્ષનાં થઇ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશમાં વિભિન્ન જગ્યાઓમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યચારની ઘટનાઓથી સોનિયા ગાંધી ખુબ દુખી છે. આ કારણથી જ તેમણે જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં ઉન્નાવની દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી અને દિલ્હીમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો જે બાદ […]

Continue Reading

સાવધાન! 31 ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે 2 હજાર રૂપિયાની નોટ? આ છે હકીકત

જો તમે પણ આ મેસેજ વાંચ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયા (2000 Rupee Note) બંધ થવા જઈ રહી છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. મૂળે, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (Social Media Viral Message) થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી […]

Continue Reading

પાકિસ્તાને કચ્છના સરક્રિક એરિયામાં તુર્કી બનાવટની મીની સબમરીન ઉતારી, ટાર્ગેટ લિસ્ટમાં કચ્છનું નલિયા-ભુજ એરબેઝ બીજા નંબરે

રતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં જળ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ […]

Continue Reading

ભારત બન્યુ દુનિયાનું “રેપ કેપિટલ”:રાહુલ ગાંધી

કેરળનાં વાયનાડ સંસદિય વિસ્તારમાંથી કોંગ્રેસનાં લોકસભા સાંસદ અને પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી છે. તેમનું કહેવું છે કે લોકો પોતાની હાથમાં કાયદો એટલા માટે લઇ રહ્યા છે કેમ કે દેશ ચલાવનારો શખશ હિંસામાં જ વિશ્વાસ રાખે છે.તેમણે એ પણ કહ્યું કે ભારત દુનિયાભરમાં દુષ્કર્મની રાજધાની તરીકે ઓળય […]

Continue Reading

સત્તામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સૌથી મોટું કામ કરવા જઈ રહ્યાં છે, ઝડપથી કામ પૂર્ણ કરવાની આપી ગેરન્ટી

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક દાદરની ઈંદુ મિલની સાડા બાર એકર જમીન પર થવાનું છે. આ સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, એવી બાંહેધરી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ આપીને આ સ્મારક વિશ્વ માટે પ્રેરણાદાયી તેમજ અન્યાય અને વિષમતાના વિરોધમાં લડવા માટે શક્તિ આપશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનો આવતીકાલે- […]

Continue Reading

દેશની અર્થવ્યવસ્થાને લઈને પી ચિદમ્બરમે મોદી સરકાર પર કર્યો પ્રહાર, સૌભાગ્યશાળી હઈશું જો વર્ષના અંત સુધીમાં…

જેલમાંથી જમીન પર મુક્ત થયેલા પી ચિદમ્બરમે ગુરુવારના રોજ કોંગ્રેસ હેડ ક્વાટર્સમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે ઢળતી અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જીડીપી સતત ઘટી રહ્યો છે. 8થી7, 7થી 6.6, 6.6થી 5.8 અને 5.8થી 5 અને 5થી ઘટીને જીડીપી સીધો જ 4.5 પર આવી ગયો છે. આ સરકારના […]

Continue Reading

ગાડીઓનું વેચાણ થતું નથી તો રોડ પર ટ્રાફિક જામ કેમ છે : ભાજપ સાંસદ

ભાજપના સાંસદ વીરેન્દ્ર સિંહ મસ્તે ગુરુવારે આર્થિક મંદી અંગે વિપક્ષના આરોપો પર પલટવાર કરતા લોકસભામાં જણાવ્યું કે, દેશને બદનામ કરવા માટે ઓટો ક્ષેત્રમાં મંદી અને વેચાણમાં ઘટાડો થયા હોવાની વાતો કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કર્યો કે, ઓટો ક્ષેત્રમાં મંદી છે તો એક-એક ઘરમાં અનેક ગાડીઓ છે અને રોડ પર ટ્રાફિક જામ કેમ છે? […]

Continue Reading

સંસદની કેન્ટીનમાં સબ્સિડી વાળી થાળી બંધઃ એકવાર ભાવ જાણી લેવા જેવો

સંસદ ભવનની કેન્ટીનમાં ભોજન પર મળનારી સબ્સિડી બંધ થઈ જશે. તમામ પાર્ટીઓએ આ પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. આ નિર્ણયને આગામી સત્રથી લાગુ કરાઈ શકે છે. સંસદના ભોજનની સબ્સિડી પર વાર્ષિક 17 કરોડ રૂપિયાનું બિલ આવે છે. સૂત્રોનું કહેવું છે કે, લોકસભા સ્પીકર ઓમ બિડલાનીસ સલાહ બાદથી આ નિર્ણય લેવાયો છે. લોકસભાની બિઝનેસ એડવઈઝરી કમિટીની […]

Continue Reading

કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારમનની માફી માંગી

લોકસભામાં કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે નાણા પ્રધાન નિર્મલા સિતારમનની માફી માંગી છે.સંસદમાં નિર્મલાને “નિર્બળા” કહેવાનાં કારણે તેમની ખુબ ટીકા થઇ રહી છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે ‘સંસદમાં ચર્ચા દરમિયાન મેં નાણા પ્રધાન નિર્મલા સિતારમનને “નિર્બળા”નાં રૂપમાં સંબોધિત કર્યા હતાં.નિર્મલાજી મારી બહેન જેવી છે, અને હુ તેમના ભાઇ જવો છું જો મારા શબ્દોથી […]

Continue Reading