મોદીની ભાઈચારાની અપીલ, ભારતમાં કોરોના ફેલાવવા માટે સોશિયલ મીડિયાના અહેવાલથી ખાડી દેશો નારાજ

કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે, તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. મીડીયાના આ અહેવાલોને કારણે ભારત અને ખાડીના મુસ્લિમો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઉભી થઈ છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી […]

Continue Reading

99 વર્ષના રત્નાબાપાએ કર્યું CM ફન્ડમાં દાન, મોદી સાથે ફોન પર કરી આ વાત

માળિયાહાટીના-મેંદરડાના ભૂતપૂર્વ વિધાનસભ્ય રત્નાબાપા ઠુમ્મરે પોતાની મરણમૂડીના ૫૧,૦૦૦ રૂપિયા ગુજરાતના મુખ્ય પ્રધાનને રાહત ફન્ડમાં દાન આપતાં દેશઆખો રત્નાબાપા પર ઓવારી ગયો હતો. રત્નાબાપાએ આપેલા દાનની સુવાસ છેક દિલ્હી સુધી પહોંચતાં રત્નાબાપાને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને ગઈ કાલે લગભગ ત્રણ મિનિટ વાત કરી હતી. રત્નાબાપાએ નરેન્દ્ર મોદીને ફોન પર કહ્યું હતું કે તમે […]

Continue Reading

કોટામાં ફસાયેલા છાત્રો માટે યુપી સરકારે મોકલી 300 બસો, નીતિશકુમારે ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશ સરકારે રાજસ્થાનના કોટામાં ફસાયેલા છાત્રોને પાછા લાવવા માટે શુક્રવારે 300 બસો મોકલી છે. જે મોડી રાતે કોટા પહોંચી ગઈ. વાસ્તવામાં ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં રહેતા આ છાત્રો રાજસ્થાનના કોટામાં કોચિંગ લઈ રહ્યા છે. પરંતુ કોવિડ-19 સંક્રમણના કારણે દેશમાં લૉકડાઉન લાગ્યા બાદ ત્યાં ફસાઈ ગયા. હવે લૉકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં છાત્રોને ત્યાંથી લાવવાના નિર્ણય […]

Continue Reading

દેશનાં અર્થતંત્રને બીજું બુસ્ટર પેકેજ આપવાની પીએમ મોદીની તૈયારી

કોરોના વાયરસના કારણે દેશભરમાં બીજા લોકડાઉનનો કડકાઈથી અમલ શરૂ થઈ ગયો છે ત્યારે સરકાર કોર્પોરેટ ઉદ્યોગ અને અર્થતંત્ર માટે વધુ એક પેકેજની જાહેરાત કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સાથે ચર્ચા કરી હતી. તેમણે સીતારામન સાથે કોરોના વાઈરસની અર્થતંત્ર (pm modi)પર અસર અને રાહતના ઉપાયો અંગે ચર્ચા કરી […]

Continue Reading

દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, કુલ સંખ્યા થઈ 12,380

આરોગ્ય અ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 941 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે. આમાં 10,477 સક્રિય કેસ છે, 1439 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી […]

Continue Reading

લોકડાઉન લંબાવાતા વિમાન અને રેલવે સેવા પણ 3 મે સુધી બંધ રહેશે

ત્રણ મેની મધ્ય રાત્રિ સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ બંધ રહેશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ૩ મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડોમેસ્ટિક […]

Continue Reading

Lockdwon Phase 2 : શું ખુલ્લું રહેશે અને શું બંધ? કેન્દ્ર સરકારની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને પગલે દેશમાં લૉકડાઉન (Lockdown) ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડલાઇન (Guidelines) જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ખાણી-પીણી અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કારખાના ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા […]

Continue Reading

લોકડાઉન-2 : હોટસ્પોટ સિવાયના જિલ્લાઓમાં 20 એપ્રિલથી શરતોને આધિન મળી શકે છે છૂટછાટ

20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારીકાઇની નિરિક્ષણ કરવામાં આવશે. તેણે પોતાને કોરોનાથી પોતાને કેવી રીતે બચાવ્યુ છે તેનુ સતત નિરિક્ષણ કરવામાં આવશે. જે ક્ષેત્ર પોતાના ત્યાં હોટસ્પોટ નહી બનવા દે, તથા જેને હોટસ્પોટ બનવાની આશંકા ઓછી છે ત્યાં 20 એપ્રિલથી કેટલીક છૂટ આપવામાં આવશે. પરંતુ તેમા પણ કેટલીક શરતો હશે. લોકડાઉનના નિયમો […]

Continue Reading

અમેરિકાએ ભારતને વાળ્યો બદલો, એવા હથિયારોને આપી મંજૂરી કે ચીન અને પાકિસ્તાન ફફડી જશે

કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતે ગત (usa) અઠવાડિયે અમેરિકાની મદદ કરી હતી. જે મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે આ મામલે કહ્યું હતું કે ભારતની આ મદદ અમને યાદ રહેશે.. ત્યારે (usa) હવે તેની અસર દેખાતી શરૂ થઈ છે. સોમવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સંસદને સૂચના આપી કે તે ભારતને 155 […]

Continue Reading

3 મે સુધી ભારતમાં લોકડાઉન વધારાયું, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી

દેશમાં કોરોનાની સ્થિતી જોતા આગામી 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે, આજે 21 દિવસનું લોકડાઉન પુરૂ થતા મોદીએ દેશને સંબોધન કર્યું હતુ, કોરોનાને આગળ વધતો અટકાવવા કડક નિર્ણય લેવાયો છે,આગામી 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, મોદીએ લોકોને શાંતિથી અપીલ કરી છે કે તેઓ ઘરોમાં રહીને કોરોના સામે લડત આપે, 20 […]

Continue Reading