મોદીની ભાઈચારાની અપીલ, ભારતમાં કોરોના ફેલાવવા માટે સોશિયલ મીડિયાના અહેવાલથી ખાડી દેશો નારાજ
કોરોના સામે એકતા અને ભાઇચારાની ભાવના સાથે લડવું પડશે, તેમ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં એક ટ્વિટમાં જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવતા મીડિયાના અહેવાલોથી ખાડીના દેશો નારાજ થયા છે. મીડીયાના આ અહેવાલોને કારણે ભારત અને ખાડીના મુસ્લિમો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા ઉભી થઈ છે. સઉદી સહિતના દેશોના દબાણ પછી ખાડી […]
Continue Reading