એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં ભારતે ઉડાવી દીધેલા આતંકવાદી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો

કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના વળતા જવાબમા ભારતે Pokમાં એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. જોકે છ મહિના બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)ના બાલાકોટમા ફરીથી આતંકવાદી કેમ્પો કાર્યરત થયા છે. શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવલા પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે […]

Continue Reading

સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે […]

Continue Reading

શું ભાજપનો જાદુ ઓસરી રહ્યો છેઃ 11 મહિનામાં જ ભાજપને 4 રાજ્યોમાં મળી પછડાટ

ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ પાર્ટીનો ઝડપથી વિસ્તાર થયો. બીજેપીએ વર્ષ 2014માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી કેટલાય રાજ્યોમાં બીજેપીની સરકાર બની. ત્યાર બાદ વર્ષ 2017 સુધી આવતા-આવતા બીજેપી ભારતના 71 ટકા આબાદી પર ભાજપનું પ્રભુત્વ હતું. આ બધુ વડાપ્રધાન મોદીનો જાદુ અને બીજેપી અધ્યક્ષ અમિત […]

Continue Reading

અજીત પવારે કહ્યું- હું NCPમાં છું અને રહીશ, ફડણવીસ બોલ્યા- સમય આવશે ત્યારે મારી વાત રજૂ કરીશ

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ પદથી રાજીનામું આપ્યા પછી અજીત પવારે બુધવારે પહેલીવાર મીડિયા સામે આવ્યા છે. ધારાસભ્ય પદના શપથ લીધા પછી અજીત પવારે કહ્યું કે, હું નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં હતો અને છું. શું પાર્ટીએ મને બહાર કાઢ્યો હોય તેવી લેખિતમાં તમારી પાસે કોઈ માહિતી છે? હું પાર્ટીમાં હતો અને છું. અજીત પવારે કહ્યું કે, નવી […]

Continue Reading

થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે

ષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) ભારતીય રાજનીતિનું એવું વડનું વૃક્ષ છે, જેને નાની-મોટી આંધીઓ તો શું મોટા-મોટા ઝંઝાવાતો પણ હલાવી ન શકે. નવેમ્બરમાં ચાલી રહેલા તાજા ઘટનાક્રમથી દૂર જો 2011ની 24 નવેમ્બર પર જઈએ તો એક રસપ્રદ ઘટના યાદ આવશે. આ એ સમય હતો જ્યારે શરદ પવાર તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની […]

Continue Reading

4 દિવસના નાયબ મુખ્યમંત્રી, અજીત પવારના રાજીનામાથી ફસાયા ફડણવીસ

એનસીપીમાં વિદ્રોહ કરીને ભાજપની સાથે હાથ મિલાવીને અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. અજીત પવારે પોતાનું રાજીનામું દેવેન્દ્ર ફડણવીસને સોંપ્યુ છે. આજે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ અજીત પવાર એક્ટિવ જોવા મળ્યા હતા અને પવારે એનસીપીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને ગયા હતા અને તેમની સાથે મુલાકાત કરી […]

Continue Reading

RSSએ સંપર્ક કર્યો હતો, મેં કહ્યું-હવે મોડું થઈ ગયું છે: ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકિય હિલચાલ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, RSSએ તેમનો સંપર્ક કર્યો હતો, હવે મોડું થઈ ગયું છે. સુત્રો પ્રમાણે, શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે, સંઘે તેમનો સંપર્ક કર્યો. ધારાસભ્યો સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે, શરદ પવારને અમારી પર વિશ્વાસ છે અને અમને […]

Continue Reading

અજીત પવારનું નિવેદન ખોટુ અને ગેરમાર્ગે દોરનારુ છે: ભત્રીજાની ટ્વિટ પર શરદ પવારની પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર બનાવી ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ કરનાર અજીત પવારની ટ્વિટ પર NCP પ્રમુખ શરદ પવારે આકરી પ્રતિક્રિયા આપી છે. અજીત પવારની ટ્વિટનો જવાબ આપતા પવારે ટ્વિટ કરી કહ્યું કે, બીજેપી સાથે ગઠબંધન કરવાનો કોઇ સવાલ જ નથી. NCPએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે તે શિવસેના-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવશે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું […]

Continue Reading

મહારાષ્ટ્ર વિવાદનો મદાર હવે ધારાસભ્યો પર, ત્રણે પક્ષ ધારાસભ્યોને હોટલ ભેગા કરી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિને જોતા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેના ધારાસભ્યોને મળીને તેમને સાથે રાખવાના પ્રયત્નમાં વ્યસ્ત છે. જો કે સ્થિતિ દર્શાવે છે કે ત્રણેય પક્ષોને ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. આજ કારણથી ત્રણે પક્ષોએ પોતપોતાના ધારાસભ્યોને અલગ-અલગ હોટલમાં મોકલી દીધા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ સંભાવના નકારી નથી શકતા કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દરમિયાન કેટલાક […]

Continue Reading

મહારાષ્ટ્ર ડ્રામા: અજીત પવાર સાથે ગયેલા ધનંજય મુંડે હવે એનસીપી અને શરદ પવારના પક્ષમાં ફર્યા

મહારાષ્ટ્રમાં સત્તાના ખેલમાં અજીત પવારે ભલે એનસીપી પ્રમુખ શરદ પવારને ઝટકો આપ્યો, પરંતુ પાવર ગેમના ચાણક્ય કહેવાતા શરદ પવાર તેમની પર ભારે પડી રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. આ અંગે અનુમાન લગાવી શકાય છે કે, અજીત પવાર માટે એનસીપી ધારાસભ્યોનું સમર્થન લાવનાર ધનંજય મુંડે હવે શરદ પવાર પ્રત્યે તેમની વફાદારીના ગુણગાન ગાઇ રહ્યા છે.  […]

Continue Reading