એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં ભારતે ઉડાવી દીધેલા આતંકવાદી કેમ્પો મામલે સરકારનો મોટો ખુલાસો
કાશ્મીરમાં થયેલા પુલવામા હુમલાના વળતા જવાબમા ભારતે Pokમાં એર સ્ટ્રાઇકમાં આતંકી કેમ્પોને ફૂંકી માર્યા હતા. જોકે છ મહિના બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)ના બાલાકોટમા ફરીથી આતંકવાદી કેમ્પો કાર્યરત થયા છે. શિયાળુ સત્ર દરમિયાન કોગ્રેંસના નેતા અહમદ પટેલના સવલા પર જવાબ આપતા ગૃહ મંત્રાલયએ લેખિતમાં આપેલી જાણકારી મુજબ, બાલાકોટમાં ફરી એકવાર આતંકી સંગઠનો સક્રિય થઇ ગયા છે […]
Continue Reading
