ઇસ્લામિક દેશોની ભડકાઉ ટીવી ચેનલો બ્લોક કરાશે

કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશો કાશ્મીરીઓ અને અન્ય ભારતીય મુસ્લિમોને ભડકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના માટે હવે તેઓ ટીવી ચેનલોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાની ભીતિ છે. જેથી સરકારે કેબલ ઓપરેટરોને ચેતવણી આપી છે કે આવી ચેનલોનું પ્રસારણ અટકાવવામાં આવે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું […]

Continue Reading

કોંગ્રેસે લોકસભામાં ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મંગળવારે લોકસભામાં ગાંધી પરિવારની સ્પેશ્યિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) સેવા હટાવવાના મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો હતો, જો કે સરકારે આ મામલે જણાવ્યું હતું કે આ બાબત શૂન્યકાળમાં ઉઠાવી શકાય નહીં અને કોંગ્રેસના નેતાએ આ બાબતે કોઈ નોટિસ પણ આપી નથી. સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે સંસદના બન્ને ગૃહમાં જોરદાર […]

Continue Reading

બંગાળમાં BJP 18 બેઠકો કેવી રીતે જીત્યુ: અસદુદ્દીન ઓવૈસી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના લઘુમતી કટ્ટરતાના નિવેદનને લઈને AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પૂછ્યુ કે બંગાળમાં BJP 18 લોકસભા બેઠક કેવી રીતે જીતી? તેમણે ટ્વીટ કરતા મમતાને જવાબ આપ્યો અને કહ્યુ કે બંગાળમાં મુસલમાનોને મૂળભૂત માનવીય સુવિધાઓ ના હોવા પર પ્રશ્ન ઉઠાવવા ધાર્મિક કટ્ટરતા નથી.  ઓવૈસીએ ટ્વીટ કરી કે એવુ કહેવુ કે બંગાળના મુસલમાનોનો કોઈ […]

Continue Reading

લોકસભામાં વિપક્ષનો હંગામો, કોંગ્રેસ સાંસદોએ લોકસભાથી વૉકઆઉટ કર્યુ

સંસદના શીયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં જેએનયુ, પ્રદૂષણ, વિપક્ષી નેતાઓ પાસેથી એસપીજી સુરક્ષા હટાવી લેવી અને માર્શલ્સની ડ્રેસને લઇને વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. સીપીએમ એ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો મુદ્દો ઉઠાવ્યો તો લોકસભામાં કોંગ્રેસે ગાંધી પરિવાર પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચી લેવા પર વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ સાંસદોએ લોકસભામાં ગાંધી પરિવારને એસપીજી […]

Continue Reading

આપણાં દેશમાં માત્ર ૫.૭૫ ટકા જ હવા ચોખ્ખી છે

દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેર તરીકે દેશની રાજધાની દિલ્હીનું નામ આવતાં બધા ચોંકી ઊઠયા છે. પ્રદૂષણના મામલાને આપણે એટલી સાહજિકતાથી લીધો છે કે તેના ગંભીર પરિણામો હવે જ્યારે સામે આવ્યાં છે ત્યારે આપણે દોડધામ કરી રહ્યાં છે. આપણે આપણી આજુબાજુની જમીન, જળ અને વાયુને એટલાં પ્રદૂષિત કરી દીધાં છે કે હવે આપણે જ્યાં રહીએ છે તે […]

Continue Reading

કોંગ્રેસ-NCPની બેઠક: મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે નિર્ણય મૌકુફ, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે એનસીપી પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બેઠકને નિર્ણાયક માનવામાં આવી રહી હતી, પરંતુ આ બેઠકમાં પણ નિર્ણય આગળની બેઠક પર ધકેલી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતે બંને પાર્ટીઓના પ્રમુખ વચ્ચે થયેલી બેઠક અંગે જાણકારી આપતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી […]

Continue Reading

બીજેપી સાથે આવશે શિવસેના? શું છે પીએમ મોદી અને પવારના નિવેદનોનો અર્થ

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર બનાવવા માટે શિવસેના અને એનસીપી તથા કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી મંત્રણાઓ ખતમ થવાનું નામ નથી લેતી. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજનીતિમાં દિગ્ગજ કહેવાતા શરદ પવારે તેમની સોનિયા ગાંધી સાથેની મુલાકાત પરથી પડદો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચા નથી થઇ, આ મુદ્દે પાર્ટીઓના પ્રતિનિધિઓ બેઠક કરશે […]

Continue Reading

સોશિયલ મીડિયામાં બાબા રામદેવની ધરપકડ કરવાની માગણી

દલિતો અને આદિવાસી સમૂહે બાબા રામદેવની પ્રોડક્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બાબા રામદેવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમ અને દ્રવિડ નેતા પેરિયાર પર કથિત રીતે ટિપ્પણી કરી હતી. બાદમાં આ વિરોધ શરૂ થયો છે. ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ બાબા રામદેવે કહ્યું હતું કે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓએ હંમેશાં દેશ પર શાસન કર્યું છે. પરંતુ હવે દલિતો, આદિવાસીઓ, […]

Continue Reading

આજથી શિયાળુ સત્રનો પ્રારંભ, સંસદમાં પાછલી વખત કરતાં વિપક્ષ થયુ વધુ તાકાતવાર

આજથી સંસદનું શિયાળુસત્ર શરૂ થવાનું છે. જ્યાં એક બાજુ સત્તાધારી પક્ષ ભાજપ પાછલા સત્રની જેમ આ વખતે પણ પોતાનું વર્ચસ્વ બનાવી રાખવાની કોશિષ કરશે, ત્યાં વિપક્ષી દળોની કોશિષ છે કે સરકારને પ્રજા સાથે જોડાયેલા મુદ્દા પર ઘેરવામાં આવે. પાછલા સત્રમાં સરકારે રાજ્યસભામાં પોતાની બહુમતી ના હોવા છતાં પણ ટ્રિપલ તલાક અને એનઆઇએની તાકત વધારનાર બિલને […]

Continue Reading

ફડનવીસને હજી પણ ભરોસો, કહ્યું કે સરકાર તો ભાજપની જ બનશે

મહારાષ્ટ્રમાં અત્યારના સંજોગોને જોતા તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર બને તેમ લાગી રહ્યુ છે. જોકે ભાજપ પણ પોતાને રેસમાં દાવેદાર ગણાવે છે.શનિવારે ભાજપના મુબંઈ કાર્યાલયમાં થયેલી બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિતના પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે કહ્યુ હતુ કે, ભાજપે વિધાનસભા ચૂંટણીમાં સારી એવી સંખ્યામાં બેઠકો જીતી […]

Continue Reading