ગાંધી પરિવારની રૂ. 100 કરોડના ઈન્કમ ટેક્સની ફાઈલ ખુલે તેવી શક્યતા

ગાંધી પરિવારને ઈન્કમ ટેક્ષ વિભાગ તરફથી મોટો ફટકો લાગી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ 100 કરોડ રૂપિયાના ટેક્સની ફાઈલ ખુલી શકે છે. યંગ ઈન્ડિયનને નોન પ્રોફિટ સંસ્થા ગણાવનારા ગાંધી પરિવારના દાવાને ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી દીધો છે. કોંગ્રેસે યંગ ઈન્ડિયનને લોન આપી હતી. હવે કોંગ્રેસને […]

Continue Reading

મોદી સરકાર માટે માઠા સમાચાર : સોનિયા અને રાહુલ ગાંધી આવી ગયા મેદાને

દેશમાં મંદીનો માહોલ અને સરકારની નિષ્ફળતાના આરોપ સાથે કોંગ્રેસ આક્રમક બનવા જઈ રહી છે. અને આગામી 30 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ ભારત બચાવો આંદોલન ચલાવશે. અત્યારે ભારતભરમાં કોંગ્રેસ જનવેદના આંદોલન ચલાવી રહી છે.મોંઘવારી મુદ્દે ભાજપ સરકારને ઘેરી રહી છે. ત્યારે આગામી 30 નવેમ્બરે જ દિલ્હીમાં ભારત બચાવો આંદોલન દ્વારા કોંગ્રેસ સરકારને ઘેરશે. સોનિયા ગાંધી, […]

Continue Reading

શ્રીનગરમાં સરકારી ક્વાર્ટરમાં શિફ્ટ થઇ મહેબૂબા મુફ્તી,દીકરીએ કરી હતી માંગણી

જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કસ્ટડી અને નજરબંધીમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને શુક્રવારના રોજ સરકારી ક્વાર્ટરમાં મોકલી આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મહેબૂબા મુફ્તીને અત્યાર સુધી શહેરની બહાર રાખવામાં આવ્યા હતા પરંતુ શુક્રવારના રોજ તેમને શહેરની અંદર આવેલા સરકારી કવોટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.  મહેબૂબા મુફ્તીની દીકરી ઈલ્તીજા મુફ્તીએ […]

Continue Reading

મહારાષ્ટ્ર ત્રણ પાર્ટીની સરકારમાં મુખ્યમંત્રી શિવસેનાનો હશેઃએનસીપી

મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેના એમ ત્રણેય પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે આ સરકારમાં મુખ્યમંત્રી પદ શિવસેના પાસે રહશે, તેમ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)ના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું છે. એનસીપી પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘મુખ્યમંત્રી તો શિવસેનાનો હશે. કેમ કે મુખ્યમંત્રીના મુદ્દા પર શિવસેના ‘મહા-ગઠબંધન’(એનડીએ સાથેના)થી અલગ થઈ છે. હવે શિવસેનાની ભાવનાનું […]

Continue Reading

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ બોલ્યા, અમારી પાર્ટી વિના કોઈ સરકાર બની શકશે નહિ

પાર્ટી નેતાઓની મુંબઈમાં બેઠક બાદ મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શુક્રવારના રોજ કહ્યું હતું,મહારાષ્ટ્રમાં ભાજપ વગર કોઈપણ સરકારનું ગઠન સંભવ નથી.  ભાજપને સૌથી વધારે 1.42 કરોડ વોટ મળ્યા છે. સૌથી વધારે વોટ ભાજપને મળ્યા બાદ NCPને મળ્યા છે. બે નવેમ્બર અને નવેમ્બર વન વચ્ચે લાબું અંતર છે. પાટીલે કહ્યું હતું, કોંગ્રેસ અને એનસીપી મળીને 100નો આંકડો […]

Continue Reading

મહારાષ્ટ્રને 20 દિવસમાં મળી શકે છે નવી સરકાર, NCP-કોંગ્રેસ અને શિવસેના તડામાર તૈયારીઓમાં

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન 20 દિવસમાં નવી સરકાર અસ્તિત્વમાં આવી શકે છે. સરકાર બનાવવા માટે એનસીપીની સમન્વય સમિતિના એક સભ્યએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની સરકાર માટે તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. જે માટે મુંબઇમાં પહેલી વાર આ ત્રણેય પાર્ટીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સરકાર બનાવવાના ફોર્મુલા પર ચર્ચા ચાલી રહી […]

Continue Reading

રાહુલ ગાંધીને ‘ચોકીદાર ચોર છે’ના નિવેદનમાં રાહત મળી, સુપ્રીમ કોર્ટે કહ્યું- હવે સાવધાની રાખજો

માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મળી છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફીને મંજૂરને સ્વીકારી લીધી છે. આ સાથે જ કોર્ટને સ્પષ્ટ કહી દીધું છે કે હવે રાહુલ વિરુદ્ધ કોઈ અવગણના કેસ નહીં ચલાવવામાં આવે. તેમના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણીય પદો પર બેસેલા લોકોને સાવધાનીથી નિવેદન આપવું જોઈએ. કોર્ટને રાજકીય વિવાદમાં ઘસેડવું […]

Continue Reading

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર 9 ડિસે.થી ત્રણ દિવસ માટે મળશે

ગુજરાત વિધાનસભાનું શિયાળું સત્ર આગામી 9-12 ડિસેમ્બરના રોજ ત્રણ દિવસ માટે યોજાશે. ચાલુ વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી અને પરિણામને અનુલક્ષીને વિધાનસભાનું નિયમિત બજેટ સત્ર ફેબ્રુઆરીના બદલે જુલાઈ માસમાં યોજાયું હતું. હવે શિયાળુ સત્ર ત્રણ દિવસ માટે 9મી ડિસે.ના યોજાશે જેમાં સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ આપવામાં આવશે તેમજ બીજી બેઠકમાં 26  નવેમ્બરને બંધારણિય દિવસ તરીકે ઉજવવા […]

Continue Reading

શાહે કહ્યું-અમે સો વખત કહ્યું હતું કે ફડણવીસ જ CM હશે, વિપક્ષ પાસે સરકાર બનાવવા માટે હવે 6 મહિનાનો સમય

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધવારે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વિશે કહ્યું કે અત્યારે ત્યાં દરેક વિપક્ષ પાર્ટી પાસે સરકાર બનાવવાનો મોકો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું કે અમે ચૂંટણી સમયે સો વખત કહ્યું હતું કે ગઠબંધન સરકાર બની તો દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્યમંત્રી હશે પરંતુ ત્યારે કોઇએ વિરોધ ન […]

Continue Reading

મહારાષ્ટ્ર : શિવસેનાની હાલત ના ઘરના ના ઘાટના જેવી થઇ

રાજકારણમાં સામેથી આવેલી તક ગુમાવનારા બહુ પસ્તાતા હોય છે. મહારાષ્ટ્રમાં સત્તા માટે ચાલેલી ખેંચતાણમાં વિપક્ષોને મળેલી સત્તા મેળવવાની તક કોંગ્રેસ અને એનસીપીએ રાજકીય લેખાજોખા કરવામાં ગુમાવી દીધી છે અને હવે મહારાષ્ટ્રમાં છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં રાજકીય રસ્સાખેંચની ઘટના એટલી હાઇ વોલ્ટેઝ ડ્રામાથી ભરેલી રહી કે ભલભલા રાજકીય પંડિતો પણ […]

Continue Reading