નોબેલ વિજેતા અર્થશાશ્ત્રીની મોદી સરકાર આ સલાહ માની લે તો મંદી દૂર દૂર સુધી નહીં દેખાય

ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર મળ્યાં તેને થોડી વાર પહેલાં જ અભિજીતે મોદી સરકારને સલાહ આપી હતી. ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 9 ઓક્ટોબરે અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન ભારતની આર્થિક મંદી માટે પુનઃ કેન્દ્રીયકરણને જવાબદાર ગણાવ્યું હતું. અભિજીત બેનર્જીએ મોદી સરકારને […]

Continue Reading

રાહુલ ગાંધીનું ગુજરાતના કોંગ્રેસ નેતાઓને અલ્ટીમેટમ, સારા પરિણામ આપો નહીં તો પદ છોડો

રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પક્ષના નેતાઓને અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ચેતવણી આપતાં કહ્યું છે કે સારા પરિણામ આપો નહી તો પદ છોડી દો. રાહુલ ગાંધીએ ત્રણેય નેતાઓને પગલા લેવા આપી છૂટ ગુજરાતની પેટા ચૂંટણીને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ […]

Continue Reading

શું પીએમ મોદીએ ફોટો પડાવવા માટે સાફ કર્યો હતો કચરો, જાણો ફોટાનું સત્ય

તમિલનાડુના ફેમસ મામલ્લપુરમ સમુદ્ર કિનારો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ઘણા ચર્ચામાં છે. બીચ પર જોગિંગ સાથે પીએમ મોદીની સાફ સફાઈનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જ બીજો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને પીએમ મોદીના મામલ્લાપુરમ સમુદ્ર કિનારે કચરો ઉઠાવતા […]

Continue Reading

‘મંદી ક્યાં છે’ પર રવિશંકર પ્રસાદે કરી સ્પષ્ટતા, સંવેદનશીલ માણસ છુ, નિવેદન પાછું ખેંચુ છુ

દેશમાં ચાલતી મંદીને ફિલ્મોના કલેક્શન સાથે જોડવા અંગે ભારે ઉહાપોહ મચ્યા બાદ આખરે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે તેમનું નિવેદન પાછું ખેંચ્યું છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે મારા નિવેદનનો સમગ્ર વીડિયો ઉપલબ્ધ છે. પરંતુ મને દુઃખ છે કે મારા નિવેદનના એક હિસ્સાને સંદર્ભથી અલગ કરી તેને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે. રવિશંકર પ્રસાદે ઉમેર્યું કે અમને […]

Continue Reading

તો શું એક સપ્તાહ બાદ બંધ થઇ જશે ‘બિગ બૉસ 13’? મંત્રાલયે લીધો મોટો નિર્ણય

રિયાલિટી શો ‘બિગ બૉસ 13 (Bigg Boss 13)’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. આ વિવાદનું કારણ શો માં દેખાડવામાં આવતો ‘બેડ ફ્રેન્ડ ફૉરેવર કૉન્સેપ્ટ’ હતો. આ કૉન્સેપ્ટને લઇને બબાલ થવા લાગી કારણ કે શો માં છોકરીઓએ છોકરાઓ સાથે બેડ શેર કરવાનો હતો. શો ને બંધ કરવાની માગ થઇ હતી. શો ને બંધ કરવાની માગ થયા […]

Continue Reading

મોદી સરકારે 15 અમીર લોકોનાં 5.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મહારાષ્ટ્રમાં સભાઓ ગજવી ચૂંટણી પ્રચાર કર્યો હતો. લાતુરમાં વિશાળ મેદનની સંબોધતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ખોટા વાયદા નથી કરતી. કોંગ્રેસ જે કહે છે તે કરે છે. રાહુલ ગાંધીએ બેંકના કૌભાંડે […]

Continue Reading

GSTમાં ખામીઓ છે, પરંતુ તે હવે કાયદો છે: નાણામંત્રી નિર્મલા સીતારમન

GSTને લઇને ચાલી રહેવા વિવાદો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ નીતિમાં ભૂલો હોવાનું સ્વીકાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે તમામ સમસ્યાઓ પછી પણ GSTદેશનો કાયદો બની ચૂક્યું છે, જેનું પાલન બધાએ કરવાનું છે. નાણામંત્રીએ સ્વીકાર્યું કે, GSTમાં ખામિયો હોઇ શકે, જેના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ આ કાયદો છે. જે બધાએ પાળવાનો છે. […]

Continue Reading

બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટને કહ્યું ‘ગુનો કબુલ નથી’: વધુ સુનાવણી ૭મી ડિસેમ્બરે યોજાશે

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે થયેલી બદનક્ષીની ફરિયાદમાં તેઓ શુક્રવારે મેટ્રોકોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં. જ્યાં એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.બી. ઇટાલિયાએ તેમને ગુનો કબુલ(પ્લી રેકોર્ડ) હોવાનું પૂછતા રાહુલ ગાંધીએ ગુનો કબુલ ન હોવાનું જણાવી કેસ ચલાવવા કહ્યું હતું. બીજી તરફ રાહુલ ગાંધી તરફથી કેસની મુદતમાંથી કાયમી હાજર રહેવામાંથી મુક્તિ માગતી અરજી કરવામાં આવી […]

Continue Reading

ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાં વધ્યો ભડકો, રાહુલ ગાંધીનાં ખાસ નેતાએ પાર્ટીને આપી મોટી શિખામણ

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીથી ઠીક પહેલા કૉંગ્રેસમાં જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનાં રાહુલ ગાંધી પર આપવામાં આવેલા નિવેદન પર રાશિદ અલ્વીનાં જોરદાર હુમલા બાદ હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ શિખામણ આપી છે. સિંધિયાએ કહ્યું કે, “હું કોઇની પણ કૉમેન્ટ પર ટિપ્પણી નહીં કરું, પરંતુ હા, એમાં કોઈ શંકા નથી કે […]

Continue Reading

વિજયાદશમી અને વાયુસેના દિવસ પર ભારતને મળ્યું પહેલું રાફેલ ફાયટર જેટ

ભારતીય વાયુસેના માટે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. આજે વિજયાદશમીના દિવસે ભારતને પોતાનું પહેલું રાફેલ વિમાન મળવાનું છે. વાયુસેનામાં રાફેલને સામેલ કરવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહ મેરીકેન સ્થિત દસો એવિએશન પ્લાંટમાં પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ રાફેલનું શસ્ત્ર પુજન કરશે. આજે શસ્ત્ર પૂજા સાથે જ ભારતને રાફેલ ફાયટર જેટ મળી જશે. પરંતુ ફ્રાંસથી તેને ભારત […]

Continue Reading