નોબેલ વિજેતા અર્થશાશ્ત્રીની મોદી સરકાર આ સલાહ માની લે તો મંદી દૂર દૂર સુધી નહીં દેખાય
ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીને આ વર્ષે અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. નોબેલ પુરસ્કાર મળ્યાં તેને થોડી વાર પહેલાં જ અભિજીતે મોદી સરકારને સલાહ આપી હતી. ભારતીય મૂળના અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ 9 ઓક્ટોબરે અમેરિકાના બ્રાઉન યુનિવર્સિટીમાં એક સેમિનાર દરમિયાન ભારતની આર્થિક મંદી માટે પુનઃ કેન્દ્રીયકરણને જવાબદાર ગણાવ્યું હતું. અભિજીત બેનર્જીએ મોદી સરકારને […]
Continue Reading
